________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬
રનારને આત્માનું ખરૂં સ્વરૂપ સમજાયા વગર રહેજ નહિ. આત્મા સત્ છે, નિત્ય છે, ત્રણે મૂળમાં અમર છે; આ તેનું અમરત્વ અને નિત્ય સત્ શબ્દથી જણાવવા આવે છે. વળી તે ચિદ્ છે. ચિક્ એટલે જ્ઞાન; આત્મા સાન સ્વરૂપી છે. આત્મા સર્વ પદાર્થાના જ્ઞાતા છે. છએ દ્રશ્ય. ને જાણનાર આત્મા છે.
આત્મા બીજા દ્રશ્યને જાણે છે નહિ એટલું નહિ પણ પાતાને પણ જાણે છે. વળી આત્મા સ્વભાવે આનદી છે, આનંદ એ આત્માનું સ્વરૂપ છે, આ રીતે આપણને જણાય છે કે, આત્મા નિત્ય છે, જ્ઞાનમય છે, અને આ નક્રમય છે. આ આત્માના ત્રણ રવરૂપ ખીલવવાના આપણે અભ્યાસ પાડવા જોઇએ; એ ત્રણ સ્વરૂપવાળા આત્મા હું છું, એવું જ્ઞાન રાખી વર્તવુ જોઈએ. જો આત્માની નિત્ય. તાનું જ્ઞાન થાય, તે માણુસ મરણુથી જરા પણ ડરતે નથી. અને શ્રીમદ્ આનંદઘનજીની સાથે ઉદ્ગાર કાઢે છે કે “ અમ અમર ભયે અબ નહિ મરેગે. ” તે ત્રણે કા ળમાં રહેનારો હોવાથી તે શાશ્વત ફળ મળે તેવું કાર્ય કરવા દોરાય છે, ક્ષણિક વસ્તુ મળે કે ન મળે તે તેથી તેના મનની શાંતિમાં જરા પણ ભંગ પડતા નથી. આવી વૃત્તિ સત્સ્વરૂપથી ખીલે છે. જ્ઞાન સ્વરૂપ-ચિત્સ્વરૂપ ખીલવવાને ગ્રન્થા વાંચવા જોઇએ, સત્સમાગમ કરવા જોઇએ; સદ્ગુરૂગમ લેવી જોઇએ. સદ્જ્ઞાન પ્રાપ્ત કરવાને રાજયોગના સ માધિના માના આશ્રય લેવે જોઇએ, પ્રથમ યમ અને નિયમથી હૃદયને શુદ્ધ કરી, ઇન્દ્રિયા અને મનને વશ
""
For Private And Personal Use Only