________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંધકારમાં રહેલી વસ્તુ શેધવાને જેમ બહાદીપકની જરૂર છે, તેમ અજ્ઞાનને લીધે નહિ જણાયેલા આત્મતત્વને જણાવનાર દીપક સમાન આ ગ્રન્થ છે. જેથી આત્માનું સ્વરૂપ સમજાય અને આત્મજ્ઞાન થાય તેવા માર્ગને દશાવનાર આ ગ્રન્થ હોવાથી આત્મપ્રદીપ નામ ગ્વજ છે. આ ગ્રન્થ એકાગ્ર વૃત્તિથી સંપૂર્ણ વાંચવાથી તેની ખાત્રી થશે. આ જગતમાં જૈનધર્મમાં આ સંબંધી અનેક ગ્રન્થ છે, તોપણ તે એટલા બધા કઠિણ છે કે સામાન્ય જન તે ગ્ર
ને લાભ લઈ શકે તેમ નથી, માટે તેવા ઓછું જ્ઞાન ધરાવનારા તત્ત્વગ્રાહકેપર ઉપકાર કરવાની બુદ્ધિથી ગ્રન્થ કર્તા આ ગ્રન્થ લખવાની પ્રવૃત્તિ કરે છે, અને તેમાં મેટા મોટા વિષયે સરલ ભાષામાં સમજાવવા પ્રયત્ન કરવામાં આવેલ છે. જે ૧
अवतरणम्-अनादिकालाद्यावधि संसारदुःखदवाग्नि पापच्यमानमात्मानमुद्धर्तुमिच्छयोपदिशन्तं धर्मदीक्षागुरुं काभिर्वाग्वगणाविर्णयामीति नेत्रे निमील्याऽप्यपश्यन्नुपमानं प्रसिद्धरेव कल्पवृक्षादिभि तिरेकालङ्कारद्वारा गुरुं स्तौति कહત રૂતિ |
જો कल्पद्रुतोऽधिको यस्य वा चिन्तामणिरत्नतः ॥ धर्मकामार्थज्ञाधीयान् प्रतापो मुक्तिदायकः ॥२॥
For Private And Personal Use Only