________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२११
સ્થિતિ ઉચ્ચમાં ઉચ્ચ છે. તે મળ્યા પછી કાંઈ મેળવવાનુ બાકી રહેતુ નથી. તેને વાસ્તે આરંભ કરવા જોઇએ. તેવા આરંભ પ્રથમ ઇન્દ્રિય નિગ્રહથી થવા જોઇએ. ઇન્દ્રિયને કાબુમાં રાખવાની નાની નાની ભાખતામાં ટેવ પાડવી જોઈએ. મન એ ઇન્દ્રિયાનુ સ્વામી છે. ઇન્દ્રિયરૂપ ઘેાડા વિ ન્યુયના માર્ગે દોડી જતા હોય, તેમને પ્રથમ મનરૂપ લગામ વડે વશ કરવા જોઇએ. ઇન્દ્રિયાની ઈચ્છા પ્રમાણે ચાલવાને બદલે ઇન્દ્રિયાને તમારી યચ્છા પ્રમાણે ચલવેા. તમારા મનની સાથે કેટલાક નિયમે ધે. મનથી અમુક પ્રકારે ચાલવાના નિશ્ચય કરે; અને ઇન્દ્રિયાથી દોરાઈ નહિં જતાં ઇન્દ્રિયાને વશ રાખે, અને તમારા મનથી નિશ્ચિત કરેલા નિયમ પ્રમાણે વર્તે. આ કામ પ્રથમ કઠિન લાગશે, ઇ. ન્દ્રિયા હમેશના રીવાજ મુજબ પાતના વિષયે ગ્રહણ કર રવાને તપ૨ થઈ જશે, પણ તે વખતે તમારે તમારૂ માનસિક બળ વાપરવાનુ` છે. તે વખતે તમારે ઇન્દ્રિયાને જણાવવું જોઇએ કે “ હું તમારા સ્વામી છું, હું તમને મારી આજ્ઞા પ્રમાણે ચલવીશ. ” આવી રીતે જુદે જુદે પ્રસંગે જુદી જુદી ઇન્દ્રિયાને વશ રાખવાના પ્રારભ કરશે. ખરી વાત છે કે કેટલીક વાર ઇન્દ્રિયા એટલું ખધું પ્રાખલ્ય દાખવશે કે તમારા મનના દૃઢ નિશ્ચયને ડગાવી દેશે, અને તમે ઇન્દ્રિયાને આધીન થઇ વર્તશે. પણ તેથી જરા પણ ડગા નહિ, જરા પણ હીમ્મત હારા નહિ. તે અનાવને તમારી ભુલ તરીકે સ્વીકારો. ફ્રીથી આધીન નહિ થવાના વિચાર દઢ કરો. આમ કેટલીક વાર ઠોકરો ખાધા
cr
For Private And Personal Use Only