________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૬ લીન પુરૂષે અતિ કહી ભજે છે, જેને મીમાંસકે કર્મ કહે છે, એ ત્રિલેકને નાથ તમને વાંછિત ફળ આપે. “ષદર્શન જન અંગ ભણજે ” એ શ્રીમાન્ આ નંદઘનજીનું વાકય પણ જણાવે છે કે જુદી જુદી અપે. ક્ષાથી વિચારતાં કદ્દર્શન સત્ય છે, અને તે સર્વને જૈન ધર્મમાં સમાવેશ થઈ શકે. આ દષ્ટિ બિન્દુ હૃદયમાં રાખી હવે આપણે આ લેખમાં આપેલાં વિશેષ તપાસીએ. ચેસઠ ઈન્દ્રો પણ જેની પૂજા કરે છે, એવું જેનું એશ્વય છે તે મહેશ્વર કહેવાય છે. અનંત ગુણ પર્યાયનું નિવાસસ્થાન-આધાર આત્મા છે, માટે તે મહા-આધાર-મહાધાર કહેવાય છે. જગતના વિષયોથી ઉત્પન્ન થતે આનંદ જ્યારે ક્ષણિક છે, ત્યારે આત્માને આનંદ શાશ્વત છે, માટે આ માને અયુતાનંદ-શાશ્વત આનંદનું સ્થાન ગણવામાં આ. વેલું છે. આવા આવા વિશેષણવાળા આત્માનું જે મનુષ્ય નિરંતર સ્મરણ કહે છે, તે જગદીશ્વર થાય છે, તે ત્રણ ભુવનને સ્વામી થાય છે, અને તેની સાથે નિત્ય સુખને તે ભકતા થાય છે. આમા સ્વભાવેજ આનંદ સ્વરૂપી છે. આ નંદ તેનાથી ભિન્ન નથી. આનંદ આમા અનુભવે છે. તે શાશ્વત આનંદ મેળવ્યા પછી કાંઈપણ મેળવવા યોગ્ય આ ભાને રહેતું નથી.
તે આનંદસ્વરૂપ શુદ્ધ અને નિષ્કામ રમણતાથી ખીલે છે–પ્રટક થાય છે. જગત્ માત્રનું ભલું થાઓ, એવી ભાવના સર્વદા ભાવવી, સર્વદા શાંતિપાઠને હદયથી ઉચ્ચાર કરે, અને વ્યવહારમાં પણ જેમ બને તેમ પ્રાણી માત્રનું
For Private And Personal Use Only