________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२५७
સમયમાં નિત્યત્વ કહી શકાય નહિ, માટે મૃષાવાદ લાગે, તેથી ચાઢ અનન્ય નામના ત્રીજો ભગ થયા વળી. આ ભામાં દ્રવ્યથી નિત્યતા છે, અને પર્યાયથી અનિયતા છે. આ નિત્ય અને અનિત્ય સમકાળે રહેલાં છે, માટે स्याद् नित्या નિત્ય એ ચેાથેા ભંગ આત્માને લગાડવા. વળી ઉપર પ્રમાણે વિચાર કરી સમજવું કે આત્મામાં નિયત્વ છે, પણ તે અવ્યક્ત છે, માટે ચાર્ નિત્ય અવય્ય, નામના પાંચમા ભ'ગ જાણવા, વળી આત્મામાં પર્યાયની અપેક્ષાએ અનિ ત્યતા છે, પણ તે વકતવ્ય છે, માતે થાર્ નિત્ય અન
વ્ય એ નામના છઠ્ઠું! ભગ જાણવા વળી નિત્યત્ર તેમજ અનિત્યત્વ ધર્મ એક જ સમયે આત્મામાં વર્તે છે, અને તે અવક્તવ્ય છે, માટે બધી અપેક્ષાના સાથે વિચાર કરતાં એમ કહી શકાય કે યાત્ નિયનિય યુગપદ્વવ્યમ એ સાતમા ભંગ જાણવા. આ રીતે આ સપ્તભંગી જુદી જુદી અપેક્ષાએ જુદાં દ્રબ્યાને લાગુ પાડી શકાય. એનુ સ્વરૂપ એટલુ' બધું ગહન છે કે કુશાગ્ર બુદ્ધિવાળાજ યથાર્થ સમજી શકે, તેપણ તે સંબધીનું જ્ઞાન ગુરૂ દ્વારા મેળવવા આત્માર્થી જીવે તત્પર રહેવુ..
-
अवतरणम् - एवं सप्तभंग्या स्वस्वरूपधर्मस्फुटीकृत्वाऽऽत्मस्वरूपास्वादमकारं त्रिभिः श्लोकैराह ||
श्लोकः विश्वानन्दो महावीरो, निर्मल व्यक्तिधारकः त्वं त्वां स्वयं विजानाहि, मुक्तिराजच निष्क्रियः
For Private And Personal Use Only