________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અજીવ જાણવા. દ્રવ્ય તે ગુણના અને વિશેષ કરીને પર્યાયના આશ્રયભૂત છે.
ભાવાર્થ-જે ક્ષણે ક્ષણે બદલાય છે, સમયે સમયે જેનામાં નવા નવા પાને ધારણ કરે છે, વિખરે છે અને મળે છે. વર્ણગંધ રસસ્પર્શમય છે. પુગલ તે કહેવાય છે. પુદ્ગલ દ્રવ્ય મૂર્તિમંત છે, પાંચ ઇન્દ્રિવડે યુગલ સ્કંધ ગ્રાહ્ય છે. આપણે ગયા કલેકમાં અજીવના ચાર ભેદ વર્ણવી ગયા, તે ભેદ ધર્માસ્તિકાય, અધમસ્તિ કાય; આકાશાસ્તિકાય અને કાળ છે, તેની સાથે આ પાંચમે ભેદ પુદ્ગલ મેળવવાથી અજીવના પાંચ ભેદ થયા. આ અજીવના પાંચ ભેદને દ્રવ્ય કહે છે. તે પાંચ દ્રવ્યની સાથે જીવ દ્રવ્ય વધારવાથી છ દ્રવ્ય થાય છે, જૈન શાસ્ત્રમાં બદ્રવ્યના નામથી પ્રખ્યાત છે. હવે દ્રવ્યને આપણે વિચાર કરીએ, તે અગાઉ દ્રવ્યની વ્યાખ્યા બરાબર જાણવી જોઈએ. ગુખાનામાશ્રય દ્રવ્ય દ્રવ્ય ગુણેના આશ્રયભૂત છે. ગુણે દ્રવ્ય વિના રહી શકે નહિ. વસ્તુના નિ. ત્ય ધર્મને ગુણ કહે છે, તે ગુણે તાદાઓ સંબંધે વસ્તુ માં રહે છે. દ્રવ્ય ગુણના આશ્રયભૂત છે, પણ ગુરુ દ્રવ્યના આશ્રયભૂત નથી. દ્રવ્યમાં ગુણ રહેલા છે એટલું જ નહિ પણ પર્યાય પણ રહેલા છે. માટે ગુણ અને પર્યાયયુકત જે વસ્તુ તે દ્રવ્ય કહેવાય છે. પર્યાય સમયે સમયે બદલાય છે. ગુણ ગુણિને સંબંધ જૈનશાસ્ત્ર પ્રમાણે કથંચિત્ ભિન્ન અને કેથચિત્ અભિન્ન છે, એટલે ભિનાભિન્ન છે. દાખલા તરીકે જ્ઞાનદર્શન અને ચારિત્ર એ આત્માના સ્વાભાવિક છે.. અને નિત્ય ધર્મ આત્માથી કથંચિત્ ષષ્ઠી વિભક્તિ
For Private And Personal Use Only