________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१९३ अवतरणम्-आत्माऽन्यपदार्थान् ज्ञानेन जानाति फित्वन्य द्रव्याण्यात्मानं न जानति तत्स्पष्टयति
अन्यान ज्ञानेन जानाति आत्मा सर्वार्थसाधकः अन्यः कोऽपि न जानाति आत्मानमिति निश्चयः
टीका-सर्वार्थसाधकः-स्वकीयानन्तगुणनिवर्तक आत्मान्यान् धर्मास्तिकायादीननन्तपर्यायसहितान ज्ञानेन जानातिसाक्षात्करोति । आत्मद्रव्यभिन्नोऽन्यः कोपि पदार्थ आत्मानं ન નાનાતતિ નિશા સિદ્ધાંત | ૭ |
અવતરણ-આત્મા અન્ય દ્રવ્યને જાણે છે, પણ અન્ય દ્રવ્ય આત્માને જાણતા નથી, તે બાબત હવે ગ્રન્થકાર નિવેદન કરે છે.
અર્થ–સવ અર્થને સાધવાવાળો આત્મા અન્ય દ્રવ્ય ને જાણે છે, પણ અન્ય કઈ પણ દ્રવ્ય આત્માને જાણતું નથી; એજ નિશ્ચય સિદ્ધાન્ત છે. એ ૭૧ છે
ભાવાથ–આત્મા સર્વ અર્થને સાધવાવાળે છે. આ ભામાંજ સર્વ પ્રકારના પુરૂષાર્થ સાધવાનું સામર્થ્ય રહેલું છે. આત્મા જ્ઞાનસ્વરૂપી હોવાથી કેવલ આત્માજ બીજા દ્રવ્યોને તેમજ પિતાને જાણવાની શક્તિ ધરાવે છે બીજા બધાં દ્રવ્ય કરતાં આત્માની ભિન્નતા મુખ્યત્વે જ્ઞાનને
For Private And Personal Use Only