________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१०१ ज्ञानादिचतुष्टयं तत्र वरीवर्तत इति सम्पदायः अत एव (अनन्तविज्ञानमनन्तदर्शनमनन्तसौख्यत्वमनन्तपौरुषम् दधाति योऽनन्तचतुष्टयं विभुः स शान्तिनाथो भवदुःख शान्तये इत्यागमस्तोत्र उद्घोषः ।।
અવતરણ–આત્મા છેદ્ય છે એ બાબત હવે ગ્રન્થકાર દર્શાવે છે, અને તે સાથે પ્રતિપાદન કરે છે કે આત્મા માં સર્વ દ્રવ્યનું જ્ઞાન થાય છે.
અર્થ–આમા સ્વભાવે છેદાય નહિ તે હોવાથી કે વી રીતે છેદાઈ શકે ? તેને નહિ છેદાવાપણને સ્વભાવ આત્મા અવિભાગી છે એથી થયેલું છે. બીજા દ્ર - ત્મામાં રેયપણે ભાસે છે . પર છે
ભાવાર્થ-આત્મા છેદા નથી, ભેદા નથી, બળ તે નથી, શોષાતું નથી, ભીજાતે નથી. જગતના મળી આવતા નાશ કરવાના કેઈ પણ સાધનની આત્માને બિલકુળ અસર નથી થતી. કારણ કે આત્મા અરૂપી છે, અને અપીને રૂપી શી રીતે ઉપઘાત કરી શકે ? વળી આમા અંશરહિત છે, એટલે આત્માના વિભાગ પદ્ધ શકે નહિ. માટે તેને અહીયાં અછઘ કહે છે. એક સ્થળે કહ્યું છે કે
नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः ॥ न चैनं क्लेदयंत्यापो न शोषयति मारुतः ॥ १ ॥
અર્થ–તેને શસ્ત્ર કાપતાં નથી, તેને અગ્નિ બાળ નથી, તેને પાણી ભીજવતું નથી તેને પવન સુકવતે નથી. આવી રીતને આત્મ સ્વભાવ છે.
For Private And Personal Use Only