________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિચાર શ્રેણિને આશ્રય લેઈશું. તેને વાસ્તે સામાન્ય મનુષ્યના અનુભવની પેલી પાર ગયા વિના પણ આપણે તે બાબત સિદ્ધ કરવા યથાશક્તિ પ્રયાસ કરીશું.
જો તમારે આત્માના અસ્તિત્વને પુરા જોઇને હેય તે તમારા મન વડે તમારી ઈન્દ્રિય અને શરીરને સંયમમાં લાવવાનો પ્રયત્ન કરશે. આથી તમારી ખાત્રી થશે કે ઈદ્રિ કરતાં તેમજ શરીર કરતાં વધારે સત્તાવાળું કાંઈક છે; જે ઇન્દ્રિયના વિકારેને તમે વારંવાર વશ થતા હે તેને વશ કરવાને આરંભ કરે, તમને જે ભજન અતિ
સ્વાદિષ્ટ લાગતું હોય, અને જે તમારી જ ઈન્દ્રિયને નચવતું હોય તે ભોજન લેવાનું બંધ કરે, અથવા તો તમને વધારે પ્રિય લાગતું કેઈક પ્રકારનું શારીરિક સુખ ત્યાગી દો, આ સ્થળે એમ કહેવાને ભાવાર્થ નથી કે સવંથા તેને ત્યાગ કરે, પણ થડા સમયને સારૂ તે આ પદ્ધતિએ તમે જરૂર ચાલે, જેથી તમારી નિઃલ દેહ શ્રદ્ધા થશે કે જેને તમે ઈદ્રિ અથવા શરીર કહે છે, તેના કરતાં વધારે બલિષ્ટ કાંઈક તવ તમારામાં છે. તમારી ઈન્દ્રિયની ઈરછા વિરૂદ્ધ કાંઈક કાર્ય કરવાનું માથે ભે, અને જ્યારે તે ઈન્દ્રિય પ્રબળ આવેગમાં હોય, અને તમે તે વિષયેને ઉપભેગ કરે તેમાં કાંઈ પણ પ્રતિબંધ રૂપ ન હોય, તે સમયે તમે ભટકે અને તમારી ઇન્દ્રિયને જણાવે કે “હું તારા કરતાં વધારે બળવાન છું અને હું તારા વશ થઈશ નહિ, પણ હું તને વશ કરીશ.” આ પ્રયોગને આ અતરાને ખરે ઉપગ એ જ છે કે ત.
For Private And Personal Use Only