________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪
પણ જડના આવિર્ભાવરૂપ માનવાને દેરાય છે. મરણ સમયે આ જડ દેહના વિનાશ સાથે સર્વને અંત થશે અને તેથી કદાચ જીવ જેવી કોઈ વસ્તુ હશે તે તેને પણ દેહની સાથે નાશ થશે એમ તેઓ માને છે. આ માન્યતા પુનર્જન્મના મતરૂપી વૃક્ષને કુહાડા સમાન થઈ પડે અને પુનર્જન્મના અસ્તિત્વ સંબંધી શંકા થતાં કમને નિયમ પણ અસત્ય ભાસે છે, અને આત્મા, તેનું અમરણપણું, પુનર્જન્મ, કર્મ વગેરે સિદ્ધાંત ઉપર રચાયેલાં સર્વ શાસ્ત્રો પણ તેમની દષ્ટિએ ખસી ગયેલા મગજની કલપનારૂપ લાગે છે. આવી રીતે એક જીવતાવ નહિ માનનાર સકળ શાસ્ત્રોને અસત્ય લેખે છે. માટે ગ્રન્થાર લે તે જીવતત્વના અસ્તિત્વ સંબધી લોકોને ખાત્રી કરી આપવાની ઘણું જરૂર છે. જે કે એવા ઘણું શેડાજ માણસે આપણી નજરે પડશે કે જેઓ આત્માના અસ્તિત્વ સંબંધી તેમને શું છે એમ ખુલી રીતે કબુલ કરે, પણ તેઓના આચાર અને વર્તન પ્રનિ દષ્ટિ કરતાં, આત્માના અસ્તિત્વમાં તેઓને શ્રદ્ધા ન હેય, તેવું વર્તન તેઓનું જોવામાં આવે છે. માટે તેવા શંકાશળ હદને આત્માના અસ્તિત્વમાં અને તે દ્વારા તેના નિત્વમાં શ્રદ્ધા કરાવી શકાય તે તેના જેવા માટે ઉપકાર બીજો એક પણ નથી.
આમતત્વની સિદ્ધિ અથે અનેક પ્રકારની વિચાર શ્રેણિઓનું આલંબન લઈ શકાય. તે સઘળી વિચાર - ણિઓ આપણે અત્રે રજુ કરીએ તે એક બીજો ગ્રન્થ ભર પડે, માટે અત્રે તે એક સર્વ જનમાન્ય કરે તેવી
For Private And Personal Use Only