________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२५३
શકાય તેજ સમયે એકતિ છે તેજ
રિત
ય કે જૈન શાસ્ત્ર અસત્ છે, પણ એમ માનવું તે ભુલ. ભરેલું છે. આ સર્વ અપેક્ષાએ કહેવાય છે. જુદાં જુદાં દષ્ટિ બિન્દુથી એક જ વસ્તુ જુદી ભાસે છે. અમદાવાદ ઉત્તરે છે, અને દક્ષિણે પણ છે, આ બે વિશેષણે એકદમ કઈ સાંભળે તે કહેનારને ગાંડે ગણે, પણ વિચારે તે તેને જણાય કે અમદાવાદ મુંબાઈની ઉત્તરે છે, અને તેજ અમદાવાદ અજમેરની દક્ષિણે છે. આવા ઘણું દાખલાઓ આવી શકાય. તે જ રીતે અસ્તિત્વ અને નાસ્તિત્વ રૂપ વિરૂદ્ધ, ગુણે એક જ સમયે એકજ આત્મદ્રવ્યમાં રહી શકે છે. આત્મામાં ચેતનભાવનું અસ્તિત્વ છે તે જ સમયે તેમાં જડભાવનું નાસ્તિત્વ છે. આત્મામાં દર્શનગુણનું અસ્તિત્વ છે, તે જ સમયે અદશનનું નાસ્તિત્વ છે, એકજ ગુણનું અસ્તિત્વ અને નાસ્તિત્વ એક જ સમયે એક જ દ્રવ્યમાં હેઈ શકે નહિ, અને તેવું તે જૈન શાસ્ત્ર પણ માનતું નથી. માટે આ સર્વ આ કલેકમાં જણાવ્યા પ્રમાણે સાપેક્ષ દૃષ્ટિથી વિચારવું. શ્રી વિશેષાવશ્યક મધ્યે લખેલું છે કે જે વસ્તુને અસ્તિત્વ નાસ્તિત્વધર્મ જાણે છે, તે સમ્યજ્ઞાની છે, અને જે તે નથી જાણત અથવા અયથાર્થપણે જાણે છે, તેને અજ્ઞાની ગણવે. માટે એકદમ કઈ પણ વસ્તુ સંબંધી અભિપ્રાય બાંધવાને બદલે સર્વ દષ્ટિ બિન્દુથી તેને વિચાર કરે એજ સાર છે. સ્યાદા દશાસન સર્વોત્તમ છે. __ अवतरणम्--आस्तित्वनास्तित्वमाश्रित्य सप्तभंगी चेतने તતે તાë છે
For Private And Personal Use Only