________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મ
અર્થ—આવા શિષ્યા ચેાગ્ય હાય છે, અને ધર્મ
કામને અર્થ સાધવાવાળા તેઓ માક્ષતત્ત્વનું આરાધન કરી યુદ્ધે અને અને સિદ્ધ થાય છે. ા ૩૯૫
તે
ભાવાથ—ઉપર જણાવેલા ગુણેાવાળા ધ્યપદને ચેાગ્ય હાય છે. તેઓ ધર્મ કામ ચાર પુરૂષાર્થમાં પ્રથમ
જેમ નિસ્સરણીના પગથીયાં પર મનુષ્ય ચઢે છે, તેવી રીતે મેક્ષ મેળવાને ચેગ્ય નિસરણીપર ને! આશ્રય લે છે ધર્મબિન્દુમાં હરિભદ્ર સૂરિએ કહ્યુ છે કેઃ—
ચઢવાને પ્રથમ તે ધર્મ પ્રારભમાંજ શ્રીમદ્
મનુષ્યે શિઅને અર્થ
ત્રણ તેઓ સાથે છે,.
धनदो धनार्थिनां प्रोक्तः कामिनां सर्वकामदः || धर्म एवापवर्गस्य पारंपर्येण साधकः || १ ||
For Private And Personal Use Only
ધર્મ ધનાથિને ધન આપવાવાળા. અને કામીપુ રૂષને સર્વ ઇચ્છિત પદાર્થ આપવાવાળા, અને પરપરાએ ધર્મજ મેાક્ષના સાધક છે. આ વિચાર શ્રેણીના આ શ્રય લેઇ મનુષ્યે પ્રથમ ધર્મની આરાધના કરવી. ધર્મથી માણસને ધન મળે છે, અને ઇચ્છિત પદાર્થ પણ મળે છે. આ તેનાં ફળ જલ્દી મળે છે, અને છેવટે તે ધમંનું ફળ મેાક્ષ પ્રાપ્તિમાં આવે છે. મેાક્ષ પ્રાપ્તિરૂપી ફળ મેળવતાં સમય લાગે છે, પણ દૃઢ નિશ્ચયથી સદુધમ કર નાર તે સ્થિતિ વ્હેલી મેાડી પ્રાપ્ત કર્યા વગર રહેતા નથી, તેથીજ આ શ્લોકમાં જણાવેલ છે કે આવા સુશિષ્યા ધમ અથ અને કામ મેળવ્યા પછી મેાક્ષતત્ત્વની આરાધના કરે