________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુણે રૂપ પગથીયાં છે જે વડે માણસ આત્મજ્ઞાનની નિ. સરણી પર સારી રીતે ચઢી શકે છે. દરેક દોષ જેને પગ તળે કચરી નાંખવામાં આવ્યું હોય, તે પણ ઉંચે ચઢવામાં પગથીયારૂપ થાય છે. આ સર્વ ગુણોનું વર્ણન કરવું આ સ્થળે જરૂરનું નહિ જણાયાથી કર્યું નથી. આવા ગુણોને ધારણ કરનાર, અને રાગ દ્વેષને નાશ કરવાને તત્પર એવા પવિત્ર શિષ્ય સમ્યગધર્મ સારી રીતે સમજી શકે છે, અને તદનુસાર વર્તન પણ ઉચ્ચ પ્રકારનું રાખી શકે છે. ર૭ છે ____ अवतरणम्-पूर्वोक्तगुणसम्पन्नस्य शिष्यस्याभ्यन्तरधर्म कर्तव्यत्वेनोपदिशति
__ श्लोक मोक्षमार्गः कथं प्राप्यः धर्ममाभ्यन्तरं विना ॥ વાદ્યધર્મ પરિત્યય સાન્તરે મન મતિઃ ૨૮
टीका-आभ्यन्तरं धर्म विना मोक्षमार्गः कथं प्राप्यो नैव प्राप्य इत्यर्थः । अतो बाह्यधर्म परित्यज्य त्यत्त्वाऽऽन्तरं धर्म भक्तितोऽत्यादरेण भज सेवस्व यो हि धर्मबहिर्मुखो विषयलोलुपोऽज्ञः तस्मै बाह्य-धर्मोपदेशो यस्तु बाह्यधर्मज्ञातसारत्वाfપયોગનાાંક્ષપ્તસ્મા નાખ્યત્તરો વર્ષો સે | ૨૦ ||
અવતરણ–ઉપર જણાવેલા ગુણે શિમાં હષ તે છતાં તેને કેવા પ્રકારનું વર્તન રાખવું કે જેથી કરી તે
For Private And Personal Use Only