________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને અનિવારા આ
પવામાં સંચાગ
માં રાગદ્વેષને ત્યાગ કરતાં શિખવું જોઈએ. ઈષ્ટવસ્તુ પ્રતિ આસક્તિ અને અનિષ્ટ વતુ પ્રતિ અરૂચિ, એ રૂપ રાગ અને દ્વેષને ત્યાગ કરવાનો આરંભ પ્રથમ નાના પદાર્થોના સંબંધમાં કરવું જોઈએ. ખાવામાં, પીવામાં, પહેરવામાં, ભેગવવામાં વૈરાગ્યવૃત્તિ ખીલવવી જોઈએ. અનિષ્ટ સંગે મળે તો પણ તે પૂર્વ ભવમાં કરેલાં કાર્યના ફળરૂપે છે, એમ હૃદયથી માની સહન કરી લેવા જોઈએ. વળી તે સાથે વિચારવું જરૂરનું છે કે રાગદ્વેષ આત્માના સ્વાભાવિક નહિ, પણ વિભાવિક ધમે છે, અને આત્મા ઉપર તેઓનું પ્રાબ ત્ય ચાલી શકશે નહિ. જ્યાં સુધી અજ્ઞાનથી આત્મા દેહ, મન અને ઈદ્રિ સાથે પિતાનું એકય સ્વીકારે છે, ત્યાં સુધી રાગ અને દ્વેષને સર્વથા નાશ કદાપિ થશે નહિ. વ સ્તુના ત્યાગથી નહિ પણ વસ્તુ ઉપરથી હદયથી રૂચી ઉઠી જવાથી, મમત્વ ભાવનો વિનાશ થવાથી રાગની એ છાશ થાય છે. રાગને ત્યાગ કર એને અર્થ એ નથી કે તે વસ્તુ ઉપર દ્વેષ કરે. કારણકે પણ પૂર્વે જણ
વ્યા પ્રમાણે રાગની માફક બન્મનું કારણ છે. માટે રાગ તે. મજ છેષ બને કાઢી ઉદાસીન વૃત્તિ રાખવી પૂર્વકૃત કર્મ નુસારે જે જે સંગે આવી મળે છે તે સંજોગોમાં ઉ. દાસીન વૃત્તિ રાખી વર્તવું; અને દુઃખરૂપી ગુરૂ જે પ્રતિ બેધ આપે તે ગ્રહણ કરે. આ રીતે વર્તવાથી રાગ દ્વેષને ધીમે ધીમે ત્યાગ થશે.
વળી તે દિશામાં ગંભીરતા, ઉદારતા, પપકાર વૃત્તિ, ક્ષમા જીનેદિયત્વ વગેરે અનેક સદગુણે જોઈએ. આ બધા
For Private And Personal Use Only