________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પિતાનું જે નિશાન છે, તે સિદ્ધ કરી શકે? એ પ્રશ્નનને મનમાં રાખીને જ લખતા હોય એમ ગ્રંથકાર તેને ઉત્તર આપે છે.
અર્થ–આભ્યન્તર ધમ વિના બાહા ધમ કેવી રીતે પામી શકાય? માટે બાહ્ય ધર્મ ત્યાગ કરો, અને આન્ત ધર્મનું ભક્તિથી સેવન કરો.
- ભાવાર્થ-આ લેકને સાર યથાર્થ હદયમાં ઉતરે તે માટે પ્રથમ તે બાહ્ય ધર્મ અને આભ્યન્તર ધર્મ શુછે તેની વ્યાખ્યા સમજવી જરૂરની છે. જે ધર્મમાં બાહ્ય સા. ધનની જરૂર પડે. અને જે ઘણે ભાગે શરીર અથવા વચનેથી થાય તે બાહ્યધર્મ કહેવાય છે જે લોકે અજ્ઞ છે, ધર્મનું તત્વ સમન્ રીતે જાણતા નથી, અને વિષયના લેપી છે, તેમને વાતે બાહ્ય ધર્મની જરૂર છે.
બાહ્યધર્મ એ આત્યંતર ધર્મનું ઉત્તમ નિમિત્ત કા રણ છે. પણ બાહ્યધર્મ એજ સર્વસ્વ છે, એમ કઈ કદાગ્રહથી માને, અને આભ્યન્તર ધર્મરૂપ સાધ્યબિન્દુ ચુકી જાય તે તે માણસ સત્ય માર્ગમાં બહુ પ્રવૃત્તિ કરી શકે નહિ કે આગળ વધી શકે નહિ. જુદી રીતે દર્શાવીએ તે આભ્યન્તર ધર્મ તે નિશ્ચય ધર્મ છે, અને બાહ્યધર્મ તે
વ્યવહાર ધર્મ છે. નિશ્ચય અને વ્યવહાર ભિન્ન નથી. જે સિદ્ધાંતરૂપે સત્ય લાગે તેને વ્યવહારમાં મુકવું તે વ્યવહાર; આ રીતે વિચારતાં વ્યવહાર ધર્મ તે નિશ્ચય ધર્મને અત્યંત પિષક છે. તે છતાં આ લેકમાં એમ કહે
For Private And Personal Use Only