________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१७१ આપનારા રૂડા ધર્મમાં તેણે પ્રવર્તવું. ૬૧ છે
ભાવાર્થ–ઉદ્યમથી માણસ કેવાં કેવાં કાર્ય કરી શકે છે તે આ લેકમાં જણાવવામાં આવેલું છે. પ્રથમ કર્મની ગ્રથિ-કર્મના બંધ તે મનુષ્ય તેડી નાખે છે. આ તમા પિતાના પુરુષાર્થ વડે કર્મને વિખેરી નાખે છે. આત્મા કર્મને કર્તા, ભકતા તેમજ સંહર્ત પણ છે. આશ્રવને કરનાર કર્યા છે, તેમજ નિર્જરા અને છેવટે મેશને ક પણ આત્મા છે. જેવી રીતે આપણે તેને વાપરીએ તેવી રીતે તેને ઉપગ થઈ શકે. માટે આ લેકમાં જણાવવામાં આવ્યું છે કે ગુરૂની આજ્ઞા પ્રમાણે વર્તીને પુરૂષાર્થ કરે. ગુરૂની આજ્ઞા પ્રમાણે વર્તનારે નિષ્કામ પુરૂષાર્થ કરે છે; અને તેથી પાપ કે પુણ્ય બંધાતા નથી. પાપ જેમ બંધનરૂપ છે, તેમ પુણ્ય પણ બંધનરૂપ છે. એક લેઢાની બેડી છે, એક સોનાની બેડી છે, પણ બને બેડરૂપ છે, માટે તે બન્ને પ્રકારની બેડીથી મુકત થવાય તે ઉપાય આદરણીય છે. જો કે પ્રારંભના પગથીયામાં પુણ્ય આદેય છે; પણ આગળ જતાં તે પણ હેય છે, એમ વિચારવાનું છે. માટે નવાં કર્મ ન બંધાય તેમ નિસ્પૃહતાથી પ્રવર્તવું અને શુદ્ધ જ્ઞાનયાવડ પૂર્વનાં કર્મનો સંહાર કરે,એટલે વખત જતાં સર્વ કર્મને અંત પુરૂષાર્થી પુરૂષ લાવી શકે છે.
પુરૂષાર્થ બેસી રહેતું નથી, પણ ઉદ્યમ કરે છે; જ્ઞાન પ્રાપ્ત કરવા સર્વદા પ્રયત્નશીલ હોય છે, જે જે શંકાઓ પડે તેનું ગુરૂગમવડે સમાધાન મેળવે છે.
For Private And Personal Use Only