________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१७०
ઉદ્યમથી સર્વ કાર્યની સિદ્ધિ થાય છે, મનાથ મા ત્રથી કાર્ય સિદ્ધ થતું નથી, સુતેલા સિંહના મુખમાં કઈ મૃગા પ્રવેશ કરતા નથી; આલસ્ય શરીરમાં રહેલા મહાશત્રુ છે. ઉદ્યમ સમાન ખંધુ નથી. ધર્માદ્યમથી ભવ્ય પુરૂષા મેાક્ષપદ મેળવે છે, માટે સવ કમને નાશ કરનાર ધમા ધમ શ્રેષ્ઠ છે.
अवतरणम् - पुरुषार्थप्रकर्षस्य कर्मग्रन्थिभेदनं कार्य तत्रापि गुर्वाज्ञायाः प्राधान्यं चाह ||
श्लोकः भिनत्ति कर्मणो ग्रन्थि, छिनत्ति सर्वसंशयान् ॥ गुर्वाज्ञया यतेत स्व, सम्यग् धर्मे सुखप्रदे ॥ ६१॥
टीका -- उग्रमवान् पुरुषो ज्ञानावरणीयाद्यष्टकर्मणो ग्रन्थि भिनत्ति सर्व सशयान छिनत्ति छेदयति । अतः सुखमदे मोक्षफलके स्वस्य स्वकीयस्य, शुद्धस्वरूप धर्मे गुर्वाज्ञया गुरुदर्शितेन पथा यतेत यत्नं कुर्यात् यतः। गुरु आणाए मुररूख पहो इति६ १
અવતરણ પુરૂષાર્થની સાથે ગુરૂ આજ્ઞાની પણ જરૂર છે એ બાબત ગ્રન્થકાર હવે રજુ કરે છે. અથ—પુરૂષાર્થ કર્મની ગ્રન્થિને તાડે છે, સ સશચાને ટાળે છે, માટે ગુરૂની આજ્ઞા પ્રમાણે પોતાને સુખ
For Private And Personal Use Only