________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३१
અમ
નાકી
સમુ
છે તે પચેન્દ્રિયના બે ભેદ છે. જેમને મન હોય તે સમન સ્ક કહેવાય છે, અને જેમને મન નથી લેતું તે નક કહેવાય છે. સમનસ્કમાં મનુષ્ય તીય ચ અને દેવતા વગેરે આવી જાય છે, મનસ્કમાં ઈિમ પ’ચેન્દ્રિયજીવા આવી જાય છે. આા પ્રમાણે ઇન્દ્રિયની અપેક્ષાએ જીવમાત્રના પાંચ ભેદ પાડી શકાય, ગતિની અપેક્ષાએ તેના ચાર ભેદ પડે છે, વેદની અપેક્ષા એ ત્રણ ભેદ પડે છે. એમ જે જે અપેક્ષા રાખી તેના તેને ભેદ પાડવા ઈચ્છા રાખીએ તે પ્રમાણે તેના ભેદ પાડી શકાય.
अवतरणम् - संसारिणो मुक्तः श्रेति सूत्रोक्तत्वात् पुनद्वैविध्यमाह ||
श्लोकः
द्विविधाश्च पुनर्ज्ञेया मुक्तामुक्तप्रभेदतः धर्माधर्मौ नभःकालौ चत्वारोऽमूर्त्तकाः स्फुटम् ॥९॥
टीका - मुक्ता अष्टकर्माणि समूलका कषित्वा लोकान्तं प्राप्ताः I अमुक्ता नैगोदादिसर्वार्थसद्धान्तात्रयोदशगुण स्थानवर्तिनो जिना अघातिकर्माणश्च । जीवमभेदानन्तरं क्रमप्राप्तजीवमदमाह । धर्मेति धर्मे गतरेवापेक्षा करणं द्रव्यं न तु पुण्यम् | अधर्मः - स्थितरपेक्षाकरणं द्रव्यं न तु पापम् इति जैनसम्पदायः । नभः आकाशम् । कालः क्षणादिसागरान्त
For Private And Personal Use Only