________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અથ–ગુરૂની આજ્ઞાને માનનારા શિષ્ય સમ્ય રીતે દયાળુ હોય છે. અને ધર્મ માર્ગને વિસ્તાર કરીને શિષ્ય સદ્ગતિ પામ્યા છે, અને ભવિષ્યમાં પામશે.
ભાવાર્થ-ગુરૂનું માહાસ્ય આ કલાકમાં જે વર્ણ વવામાં આવેલું છે, તે કેટલાકને અતિશક્તિ ભરેલું લાગે, એ સંભવ છે, પણ જે તત્ત્વ દષ્ટિથી વિચારીએ તે તે યથાર્થ જ છે. સદ્ગુરૂનું જે યથાર્થ સ્વરૂપ સમજવામાં આવે તે પછી તેમના વિષે ભક્તિ હદયમાં જાગૃત થયા વિના રહે જ નહિ. સદગુરૂના અનેક ગુણોનું વર્ણન તે આ લેખની કરવાને અસમર્થ છે, પણ ટુંકમાં અત્રે નિવેદન કરવું એગ્ય થશે કે જેણે આત્મતત્વને જાણયું છે, અનુ. ભવ્યું છે, તે પ્રમાણે જે ચારિત્ર પાળે છે, અને જેના હદયમા એવા ભાવ સદા ઉલાસમાન થાય છે આખા જ. ગતના છે એં પ્રમાણે તવ જાણ સમ્યગ્માર્ગે ચાલી, સુખી થાય. “સવી જીવ કરૂં શસ્ત્ર રસી એસી ભાવ દયા મન હલસી ” એવા વિગ્રાસ જેની રગે રગે વ્યાપી રહેલા છે, જેના દરેક આત્મપ્રદેશમાં સર્વ પ્રાણી માત્ર પ્ર. ત્યે અપૂર્વ રાની લાગણી છાયી રહેલી છે, તેવા ગુરૂના હદયનું વર્ણન કરવા કેણ સમર્થ છે? તેવા ગુરૂની ભક્તિ યથાર્થ રીતે કરવા કોનામાં બળ માલૂમ પડે છે ? તેવા ગુરૂનું માહાસ્ય જેટલું કહીએ તેટલું ઓછું જ ગણી શકાય તેવા ગુરૂની આજ્ઞા માનનારા શિષ્યમાં કેવા પ્રકારના ગુણે રપુરે છે તે ગ્રન્થકાર દર્શાવે છે. પ્રથમ તે તેઓ દયાળુ થાય છે. અહિંસા અથવા દયા એ અવ ગુણમાં
For Private And Personal Use Only