________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધ્યમાં પણ થશે, કદાગ્રહને ત્યાગ કરી. નિષ્પક્ષપાત બુદ્વિથી સત્યને નિર્ણય કરવા ઇચ્છનારને પરમસત્ય પ્રાપ્ત થયા વિના રહેતું નથી. “મારૂં તે સારૂં” એમ નહિ માનતાં “સારૂં તે મારૂં” એ સિદ્ધાંત સ્વીકારનાર સત્યની સમીપમાં રહેલે આવી શકે છે. માટે કદાગ્રહને ત્યાગ કરી સત્ય ગ્રહણ કરી તે પ્રમાણે વર્તન રાખવું એ પણ શિષ્યને ધર્મ છે. આત્મતત્ત્વ ઉપાદેય છે, અને પુદ્ગલદ્રવ્ય હેય છે. એ વિવેક રાખનાર અને તે માર્ગે ચઢનાર સ્વાત્મહિત સાધી શકે છે.
अवतरणम्-मोक्षसाधका गुणा अपि गुर्वाज्ञया भवन्ती ચાહુ
છો. गुर्वाज्ञां मन्यमानाः स्युः शिष्याः सम्यग् दयालयः धर्ममार्ग वितन्वानो याता यास्यन्ति सद्गतिम् २६
टीका-गुर्वाज्ञां मन्यमानाः शिष्याः सम्यग्दयावन्तो भ. वन्ति नहि गुर्वाज्ञामन्तरेण दयालुताविर्भवति गुर्वाज्ञाधारिणः शिष्या एव धर्ममार्ग वितन्वानः सन्तोऽनेक सद्गात याता गता यास्यन्ति गमिष्यान्त च ॥ २६ ॥
અવતરણ–ઉપર જણાવેલા ગુણવાળા શિષ્યોએ પણ સદગુરેનું આલંબન રાખવું જોઈએ. સગુરૂની કૃપાથી શિવગતિ શીધ્ર થાય છે.
For Private And Personal Use Only