________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Ge
ઉત્તમ માર્ગ છે. સૂમ અવલેાકન બુદ્ધિ એ પણ શિષ્યમાં જરૂરની છે, જેની સૂક્ષ્મ બુદ્ધિ નથી, જેનામાં ગહન વિષયે સમજવાને જોઇતુ ધૈર્ય તથા આત્મખલ નથી, તે મહુ અભ્યાસ કરી શકે તેમ આત્મ માર્ગમાં આગળ વધી શકે નહિ. આ બુદ્ધિ ખીલવવાને વાસ્તે કાઇ પણ વિચાર તેણે એકદમ ગ્રહણ કરવા નહિ. પોતાની બુદ્ધિ જ્યાં સુધી તે કબુલ કરી શકે નહિ ત્યાં સુધી તે સ્વીકારી લેવી નહિ, પણ તે સ ́બંધી મનન કરવું, તેની આલેચના કરવી, આરીતે બુદ્ધિ સૂક્ષ્મ થશે. વિચાર કર્યાં વગર કેવળ શ્રદ્ધા રાખી કાઇ પણ વિચાર અ’ગીકાર કરવાથી બુદ્ધિ ખીલતી નથી. કોઇ પણ વિચારને સામા પક્ષ શું કહે છે, તે તપાસવું, અને તેની દલીલેામાં કેટલી સત્યતા છે, તે વિચારવી, અને પછી સત્યને ગ્રહણ કરવું. તર્ક શાસ્ત્રના અભ્યાસથી બુદ્ધિ બહુ સારી રીતે ખીલે છે, ધ્યાનથી પણ બુદ્ધિ સૂક્ષ્મ થાય છે. અધા વિચારોને દુર કરી, ફક્ત એકજ વિચારશ્રેણી અથવા વિષય ઉપર મનને સ્થિર કરવાથી, તે વિચાર અથવા વિષચતું યથાર્થ જ્ઞાન મળે છે, એટલુંજ નહિ પણ બુદ્ધિ પણ તીત્ર થાય છે, માટે તે ગુણુ શિષ્યે ખીલવવા જોઇએ. આ પ્રમાણે સૂક્ષ્મ બુદ્ધિ રૂપ સાધનવડે શિષ્યે તત્ત્વ શુ છે, અને ઋતત્ત્વ શું છે, તેના નિય કરવા, આ કામ સુગમ નથી, પણ ગુરૂકૃપા વડે, અને બુદ્ધિને સદ્પયાગ કરવાથી, તે કામ થઈ શકે છે. ભૂતકાળમાં અનેક પુરૂષા તત્ત્વાતત્ત્વના નિય કરી સત્ય માર્ગ પ્રમાણે ચાલવાને સમર્થ થયેલા છે, હાલ પણ થાય છે, અને વિ
For Private And Personal Use Only