________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्लोकः ज्ञेयं सर्व जगज्ज्ञाता आत्मा चैतन्यतः स्वयम् । वस्तूनां दर्पणे भासस्तथैवात्मनि भासनम् ॥७२॥ ___टीका--आत्मभिन्नं सर्व जगद् ज्ञेयमेव । तत्र न ज्ञातृत्वमत आत्मानं न जानातीत्यर्थ आत्मा तु ज्ञानशक्तितः स्वयं ज्ञाता न ह्यात्मनो ज्ञानेऽन्यापेक्षताऽस्ति । आत्मनि ज्ञेयत्वज्ञातृत्वमुभयधर्मसम्पन्नवादात्मैव सर्ववस्तूनां ज्ञाता पुनः स्वज्ञानज्ञयश्व तत्र भासनशक्तौ दृष्टान्तमाह । यथा वस्तूनां दर्पणे भासस्तथैवात्मनि सर्वेषां वस्तूनां भासनम् । नहिं तत्र दर्पणपतिविवनवत् प्रतिबिम्बनं पौगलिकमिति विशेषः ।। ७२ ॥
અવતરણ–ઉપર જણાવેલા સિદ્ધાન્તને સમર્થન કરતા ગ્રંથકાર લખે છે કે
અર્થ–સકલ જગત્ ય (જાણવા ગ્યો છે અને તેને જાણકાર (જ્ઞાતા) આત્મા ચિતન્યને લીધે છે. જેવી રીતે દર્પણમાં વસ્તુઓને ભાસ પડે છે, તેવી રીતે આત્મામાં ભાસ પડે છે. ૭૨ છે
सावार्थ-सस जत्न पो ता योग्य छ; અને આમા પિતાની ચેતનશકિત-જ્ઞાનબળવડે તે સર્વ પદાર્થોને જાણી શકે છે. જે આમ હેય તે પછી આપણને કેમ કેવળ જ્ઞાન થતું નથી ? એવી શંકા કેઈના મનમાં સ્વાભાવિક રીતે સ્કુર્યા વિના રહેશે નહિ. તે તેના
For Private And Personal Use Only