SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નાનુસારે કરૂણાબુદ્ધિથી અન્યજનેને બોધ આપતા દેશદેશ વિચરે છે, આ રીતે ગુરૂઓ પણ એક અપેક્ષાએ જીનેન્દ્ર ભગવાન સદશ છે. સદગુરૂ એ વિશેષણ ઉપરથી એમ સૂ ચવન કરવામાં આવેલું છે કે જેને સમ્યગમાર્ગનું શુદ્ધ જ્ઞાન હોય તે જ ખરે ઉપદેશક થઈ શકે. કારણ કે જે પિનાને તારવાને સમર્થ નથી તે બીજાને કેવી રીતે તારી શકે? અને તે માણસ કદાપિ બીજાને પોતાની સત્તાથી બધ આપવા બહાર પડે તે પણ તે કદાપિ ફાવી શકતો નથી. કોઈને બોધ આપવામાં પણ જ્ઞાનની સાથે જનસ્વભાવના સૂક્ષમ અવલોકનની જરૂર છે. કારણ કે જેઓએ જનસ્વભાવનું બારીક અવેલેકિન યા નિરીક્ષણ કર્યું નથી, તેવા લોકે કેટલીક વાર પાત્રને વિચાર કર્યા વિના “ભેંસ આગળ ભાગવત” ની માફક ઓછી સમજણવાળા આગળ જ્ઞાનની ગંભીર વાતે બોલે છે, અથવા તે સ્ત્રીવર્ગ જેવા શ્રાતાવગની આગળ ન્યાયશાસ્ત્રને વ્યાતિવાદ વર્ણવે છે. પરિણામ આવે છે કે તેમના બોધની કાંઈ પણ અસર થતી નથી. માટે કંઈને સદગુરૂ સ્થાપતાં પહેલાં બહુજ વિચાર કરે કે જેથી પાછળથી પસ્તાવું ન પડે. સદ્દગુરૂને શોધી કાઢી તેમની સંપૂર્ણ પણે ભક્તિ કરવી. તેમ કરવાથી સદજ્ઞાનને બંધ થશે. અને તે બધાને લીધે માણસને આત્મસ્વરૂપ સમજાશે. આ રીતે આ જગતમાં કરવા એગ્ય પરમ કાર્ય સહજમાં સિદ્ધ થશે. अवतरणम्-श्लेष्मिणां श्लप्मनिदानदधित्यागपूर्वकमेवाभ्रक भस्मसेवन, नैरुज्यहतुरिव कुगुरूपेदशत्याग पुरस्सरमेव For Private And Personal Use Only
SR No.008528
Book TitleAtmapradip
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagar
Publication Year1909
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & Soul
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy