________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१३४ અવતરણ–આત્મા એજ અહંત છે, એમ પ્રતિપદન કરી હવે રેગ, ચિંતા દેહ અને લિંગથી આત્મા ભિન છે એમ બતાવવાનો પ્રયત્ન કરતાં કહે છે કે
અર્થ–રાગ અને ચિંતાથી મુક્ત આત્મા છે, અદે. હી છતાં તેને દેહ કેમ હોય! લિંગી નથી છતાં લિ ગી કેમ હોઉ! આ રીતે ચૈતન્યના વિચાર પૂર્વક ચિંતવવું. ૪૪
ભાવાર્થ–આ સ્થળે જે વિચાર કરવાનું છે તે ચે. તન આશ્રયી વિચારવાનું છે. એટલે આ સ્થળે જે જે કહેવામાં આવ્યું છે તે નિશ્ચયનયની અપેક્ષાએ છે. આત્મા રેગી નથી, કારણ કે રેગ દેહાધિન છે; અને દેહ તે આ ત્મા નથી તે પછી આત્માને રેગ શી રીતે લગાડી શકાય વળી આત્મા ચિંતાથી પણ મુક્ત છે. ચિંતા એટલે આત તથા રિદ્ર ધ્યાનનું સેવન; તે ચિંતા મનને ધર્મ છે. મનની અંદર સંક૯પ વિકલપ થાય છે; પ્રિય વસ્તુને વિયેગ થતાં, અથવા અનિષ્ટ વસ્તુને સંગ થતાં આ ધ્યાન થાય છે, - વળી ક્ષણે ક્ષણે દુષ્ટ પરિણામે મનના થયાં કરે છે, આ સર્વ મનના ધર્મ છે; અને મન તે આત્મા નથી, પણ આત્મા આ ચિંતાથી પણ મુકત છે, આ પ્રમાણે આત્મા રેગ અને ચિંતાથી મુકત છે, એટલું જ નહિ પણ આ
ત્મા દેહ રહિત છે. કારણકે દેહ એ જડને પરિણામ છે, અને જ્ઞાનઘન એ આત્માને સ્વભાવ છે, માટે દેહ તે આ
મા નથી, પણ આત્મા દેહ રહિત છે. વળી આત્મા લિંગ. રહિત છે. પુરૂષ સ્ત્રી અને નપુંસક એ ત્રણ લિંગ છે, તે લિંગ દેહને અધિન છે. દેહની અપેક્ષાએ આપણે આત્મા
For Private And Personal Use Only