________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર
થાય, અને તે માર્ગ લાંબા કાળ સુધી ચાલી શકે નહિ. જેમ કાઈ નદીના પ્રવાહને રાખ્વા પ્રયત્ન કરે તે થાડે ઘણે અશે તે કામ તે કરી શકે, પણ પ્રવાહનું બળ એટલું અધુ' સખ્ત છે કે ગમે તેવા પ્રતિમધના નાશ કરી પે તાની સત્તા ચલવે છે, તેમ ધર્મના પ્રવાહ તે ચાલ્યાજ કરે છે, પણ તે પ્રવાહમાં જે વિઘ્ન નાખે છે, તેજ પાપકર્મના ભાગી થાય છે. પણ સુશિષ્યા તા જે માથી પેાતાને લાભ થયા, તે માર્ગ ખીજાએ જાણે તે માટે સતત ઉપદેશ કરે છે. આ પ્રમાણે તે શુભ કર્મ ઉપા જન કરે છે; જેના પ્રભાવથી અતે તે શિષ્યેા સદ્ગતિ પામે છે. તેઓ સ્વર્ગનુ' સુખ શુભકર્મ વડે ભગવવાને ભાગ્યશાળી થાય છે, અને જો આ કામ તેઓએ નિષ્કામ મુિ મુદ્ધિથી કર્યું. હાય છે, તેા તેએ અપવર્ગ પણ પ્રાપ્ત કરી શકે છે. ! ૨૬ u
अवतरणम् – गुर्वाज्ञालब्धमोक्षानुकूलगुणाः शिष्या रागादिशत्रुनाशकत्वेनाभ्यन्तरं धर्म लभन्त इत्याह ||
श्लोक रागद्वेषविहन्तारो गाम्भीर्यादि गुणान्विताः || पवित्राः शिष्यकाः सम्यग् धर्ममाभ्यन्तरं गताः२७
टीका- रागद्वेषान् विशेषेण घ्नन्ति रागद्वेषविहन्तारः गाम्भीर्यादिभिर्गुणैरन्वगुरिति गाम्भीर्यादिगुणान्विताः सर्व
For Private And Personal Use Only