________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૭ टीका--विचक्षणः सदसद्विवेकचतुरैः शिष्यैर्योग्यधर्म आत्मनः आत्मसम्बन्धी मोक्षप्रसवीति यावत् आराध्यस्सेवनीयः ननु सर्वेपि धर्मास्समाना अतो यत्र तत्रापि प्रवर्तमानो मोक्षाधिकारीत्यत आह । असतोऽत्यन्तमविद्यमानाद्वस्तुनः स. दुत्पत्तिर्भवति किं नेत्यर्थोऽन्यथा गगनकुसुमादेरप्युत्पत्तिः स्यात् સાક્ષઃ શાનિરિતાદિન વિનાનીમ્ રર ..
અવતરણ–ઉપર પ્રમાણે આત્માનું સ્વરૂપ બુદ્ધિથી જાયું, હવે તે અનુભવવાને કે ઉદ્યમ કરવું જોઈએ તે વિચારવાનું છે, કારણ કે જ્યાં સુધી જ્ઞાન પ્રમાણે વર્તન ન થાય ત્યાં સુધી તે શુષ્કજ્ઞાન સમજવું. માટે તે સંબંધી ગ્રન્થકાર પિતાના વિચાર દર્શાવે છે.
અર્થા–વિચક્ષણ શિષ્યોએ આત્માના યેગ્યધર્મનું આરાધન કરવું; અસતમાંથી સની ઉત્પત્તિ કેવી રીતે થઈ શકે ? માટે અસત્ વસ્તુને ભૂલી સ્વરૂપ આત્માજ આદરવા લાયક છે.
ભાવાર્થ–શિષ્ય શબ્દને ધાત્વર્ય આપણે વિચારીશું તે જણાશે કે જેઓએ ઈન્દ્રિય અને મનને કાબુમાં રાખ્યા છે, જે તેના પર રાજ્ય ચલાવી શકે છે તેઓ શિ. વપદને ગ્ય છે. વળી તેની સાથે તે વિચક્ષણ હવા. જોઈએ. નિત્ય અને અનિત્ય વચ્ચે વિવેક કરવાની શક્તિવાળા તે હોવા જોઈએ. તેવા છદ્રિય અને બુદ્ધિશાળી. શિષ્યજ આત્મધર્મની ઉપાસના કરવાને એગ્ય છે. આ
For Private And Personal Use Only