________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૮
બજારૂ રાખે. કેટલા એક દિવસ આ રીતે પસાર થઈ
ગયા, પણ કેઈ સાંભળે કે નહિ તેની લેશ માત્ર દરકાર રાખ્યા વિના તેમણે પિતાને વ્યાખ્યાન કમ ચલવ્યાં કર્યો. દરરોજ આમ બેસીને શું વાંચે છે, એમ જાણવાની કે. ટલા એકની જીજ્ઞાસા થઈ, તેથી તેઓ ત્યાં ઉભા રહ્યા, તેમનું જોઈ બીજા ઉભા રહ્યા, એમ અનુક્રમે વ્યાખ્યાન સાંભળનારી પરિષદ્ વધી માટે પ્રથમ પ્રયાસે આપણું પ્રયનમાં આપણે સફળ ન થઈએ, તે તેથી જરા પણ ગભારાવું નહિ. પણ પ્રયત્ન ચાલુ રાખ; અને શુભ પ્રયત્ન જરૂર સફળ થશે. કહ્યું છે કે “નીચ પુરૂ વિઘના ભયથી કાર્ય આરંભ કરતા નથી, મધ્યમ પુરૂષે વચમાં વિશ્ન આવતાં કાર્ય છોડી દે છે, પણ જે ઉત્તમ પુરૂષે છે, તે તે વારંવાર વિન્ન આવતાં છતાં પણ પિતાને પ્રયાસ છોડી દેતા નથી ” માટે ગમે તેવાં વિપ્ન આવે, ગમે તેવાં સંકટ સહેવાં પડે, છતાં આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાને આપણે ઉદ્દેશ મુકવે નહિ; તે ઉદ્દેશને લક્ષમાં રાખી, એગ્ય સાધને દ્વારા પ્રયાસ કરશે. અને જરૂર આપણે તેમાં ફતેહમંદ નીવડીશું, કારણ કે આપણા આત્માની શક્તિ અનંત છે.
श्लोकः एतादृशस्वरूपस्य, भोक्तृत्वं तवरोचते । अतो मोहं परित्यज्य, कुरुष्वात्मनि भावनाम् ९७
टीका-एतादृशस्वरूपस्य पूर्वोक्तस्य तव भोक्तृत्वं रोचते
For Private And Personal Use Only