________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૪૨ ચારીએ, કુતરાને લાકી મારવામાં આવે, ત્યારે કુતરે લાકડી મારનારને કરડવા નહિ જતાં લાકડીને કરડવા જાય છે, આપણે પણ કુતરાના જેવું વર્તન રાખીએ છીએ. આપણું બગાડનાર પુરૂષને ધિક્કારીએ છીએ, અથવા નિન્દા કરીએ છીએ, પણ ખરી રીતે આપણું અહિત કરનાર તે પુરૂષ નથી, તે તે નિમિત્ત કારણ છે, તે તે લાકડીરૂપ છે; પણ આપણું ખરું અહિત કરનાર તે આપણે પૂર્વભવમાં કરેલાં કૃત્ય છે. તે કૃનું ફળ તે પુરૂષને એક સાધન તરીકે વાપરે છે. તે અશુભ કૃત્યને કરનાર આપણે પિોતે જ છીએ, માટે ખરી રીતે આપણે શત્રુ આપણે આ મા છે, અને આત્માનું રક્ષણ કરનાર પણ આત્મા છે. જે આત્મા પોતાની શક્તિને ઉપગ આત્મગુણે પ્રકટ કરવામાં કરે છે તે રક્ષણ કર્તા બને છે, અને જે તે શક્તિએ આત્મગુણને મલિન કરનારાં કાર્યોમાં વાપરે તે તે શરુ બને છે, માટે બીજા કોઈ બાહ્ય જન ઉપર દ્વેષ કરવા કરતાં આપણું વર્તન સુધારવાનો પ્રયત્ન કરવોએજ સાર છે. अवतरणम्-आत्मधर्मरक्षणात्वमेवं भूतोऽसीत्याह. ।।
સ્ટોવ : विश्वेशो भुवने भास्वान्, वीतरागः कृतार्थकः तत्त्वं कुत्रापि नो लभ्यं, वृथा किं त्वं प्रधावसि८७ ___टीका-विश्व-पड्व्यात्मकम्-तस्येशो विश्वेशः । भुवने भास्वान् सूर्योपमः स्वयं प्रकाशमानः सनन्येषां प्रकाशकः ।
For Private And Personal Use Only