________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨
વીતરાગો-૪-પાાતિઃ । તાયે:-તત્યસ્ત્ય મત્ત । आत्मधर्म रहस्यमन्यद्रव्येषु कुत्रापि न लभ्यम् । तर्हि बाह्यपौद्रलिक विषयेषु किं हे चेतन वृथा प्रधावसिं नैव मरुमरीचिकाजलवद् बाह्यविषयेषु कुत्रापि कदापि लप्स्यते ॥ ८७ ॥
અવતરણ—આત્મધર્મનું રક્ષણ કરવાથી આત્મા કેવા થાય છે, તે હવે ગ્રન્થ કત્તા દર્શાવે છે.
અથ~~આત્મા વિશ્વના સ્વામી છે, આ ભુવનમાં સૂર્ય સમાન છે, વીતરાગ છે, કૃતાર્થ છે; ખરૂં તત્ત્વ આત્મા સિવાય બીજે કાઇ સ્થળે મળતુ નથી. માટે તું ફ્રેકટ કયાં દોડે છે. !! ૮૭ ॥
આા
ભાવાથ- —આ જગત્ સ્વામી આત્મા છે. આ જગત્ ષડૂદ્રવ્યનુ' અનેલુ છે. ષડ્ દ્રવ્યની બ્હાર કોઈ પણ વસ્તુ નથી. તે ષડ્ દ્રવ્યના સ્વામી આત્મા છે, માટે ત્મા વિશ્વના સ્વામી ઇશ છે; અને તેથી તેને વિશ્વેશ કર્યું. વામાં આવે છે. વળી ત્રણ ભુવનમાં આત્મા સૂર્ય સમાન છે. જેમ સૂર્ય વડે ખધા પદાર્થ દેખી શકાય છે, તેમ આ મા વડે જગતના સર્વ પદાથી જાણી શકાય છે. સૂર્ય તે રાત્રે દેખાતા પણ નથી, પણ આત્મારૂપી સૂર્ય દિવસે તેમજ રાત્રે એક સરખી રીતે પ્રકાશ આપે છે, જે વડે સવ દ્રવ્યનું, અને તેના પાંચાનું જ્ઞાન થાય છે. સૂર્યને વાદળ ઢાંકે છે, પણ આત્મરૂપ સૂર્ય તા સદા પ્રકાશે છે. વળી આત્મા વીતરાગ રાગ રહિત છે. રાગ એટલે મારાપણાને
For Private And Personal Use Only