________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
६१
અર્થ—આત્મધ્યાનની ધારાથી જેના કર્મરૂપી રજકણા ધાવાઈ ગયા છે, તે માણસ આત્માની સ્વચ્છતા મેળવીને સદા અનન્ત સુખ ભોગવે છે.
ભાવાર્થ—મનુષ્યે પેાતાના શરીરને લાગેલી ધુળ દૂર કરવાને જળના ઉપયાગ કરે છે. તેજ પ્રમાણે આત્માને લાગેલી કર્મરજ દૂર કરવાના ઉપાય આત્મધ્યાનની ધારા છે જ્યારે મનુષ્ય આત્મધ્યાન કરે છે, એટલે આત્માનું ચિ. ત્વન કરે છે, ત્યારે બાહ્ય પદાથામાં તેનું મન લુબ્ધ થતું. નથી. મનના એવા સ્વભાવ છે કે એકજ વખતે તે એકજ બાબતનો ઉપયાગ રાખી શકે, અથવા એકજ ખાખતનુ ધ્યાન કરી શકે; આ રીતે વિચારતાં જ્યારે મન આત્મધ્યાનમાં રાકાય છે, ત્યારે બાહ્ય પદાર્થેામાં તે દેરાતું નથી. બાહ્ય પદાથામાં જ્યારે તે દોરવાતું નથી, ત્યારે કર્મબધ થતા નથી, અને તેજ વખતે પૂર્વકમ ખરવા માંડ છે.. આ પ્રમાણે આત્મસ્વરૂપનું ચિંતન કરવામાં મનને મશ ગુલ કરતાં, ધીમે ધીમે કર્મ રજકણા ખરી પડે છે, નવાં ક્રમ બધાય નહિ, અને જુનાંકમ આ રીતે ખરી પડે તે કર્મથી આત્મા મુક્ત થાય છે, અને આત્મા નિર્મલ થાય છે, તેની સ્વાભાવિક સ્વસ્થતા પ્રાપ્ત કરે છે, અને આત્મા પોતાનામાં રહેલુ' અનંત સુખ ભાગવે છે. આત્મા સામાન્ય જળથી શુદ્ધ પામતા નથી, પણ સમતારૂપી જળથી પવિત્ર થાય છે. મહાભારતમાં કહ્યું છે કે. आत्मा नदी संयमतोयपूर्णा सत्यावहा ज्ञानतटा दयोर्मिः
For Private And Personal Use Only