________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪
श्लोकः
त्वयैव प्राप्यते शीघ्रं सम्यक्त्वं निश्चलं शुभम् । अभिष्टाब्धिस्सुखाब्धिस्त्वं, मोक्षः त्वत्तः प्रजायते
ટીા——તેમન્ત્ર યંત્ર ગુમમ્યાનમયું । નિશ્રણ મप्रतिपाति । एतादृशं सम्यक्त्वं शीघ्रं प्राप्यते । त्वमेवं वांच्छितविषयाकरः सुखसागरश्वासि । त्वत्तः तव शुद्धप्रयत्नादेव मोक्षः व्याय प्रजायत इति ॥ ८८ ॥
અવતરણ—આત્મજ્ઞાનથી આત્મા સમ્યકત્વ મે. ળવે છે એ બાબત ગ્રંથકાર રજી કરે છે, કારણ કે આત્મ જ સર્વ રૂદ્ધિના સમુદ્ર છે.
અર્થ—શુભ અને નિશ્ચળ સમ્યકત્વ હે આત્મન્ ! તારાથીજ પ્રાપ્ત કરાય છે, કારણ કે, તું ઇચ્છિત પદાર્થના સમુદ્ર છે, તેમજ સુખના સાગર છે; તારામાંથીજ મેક્ષ ઉપન્ન થાય છે, ॥ ૮૮ ૫
ભાવાર્થ—જ્યારે મનુષ્યને સમ્યકત્વ થાય છે, એટલે કે જ્યારે મનુષ્ય વસ્તુનું યથાર્થ સ્વરૂપ સમજે છે, અને તે પર શ્રદ્ધા થાય છે, ત્યારે તે મનુષ્ય અા સંસાર તરી ગયા એમ કહેવાય છે. આવુ સમ્યકત્વ પૂર્વ કાળમાં ઘણુઃ પુરૂષો મેળવવા સમર્થ થયા હતા. તે મેળવનારના આત્મા આપણા જેવાજ આત્મા હતા. માટે ગ્રન્થકાર જણાવે છે કે તારાથી જ સમ્યકત્વ પ્રાપ્ત થઈ શકશે. ડગે નહિ તેવું અને શુભ
For Private And Personal Use Only