________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१०२ મરણ તેને છે; પણ જ્યાં તેનું શુદ્ધ સ્વરૂપ તેના જાણવામાં આવ્યું તે જ વખતે જન્મ મરણની પરંપરા તેને વારતે બંધ થઈ જાય છે. જન્મમરણનું ચક આત્મજ્ઞાનના અનુભવી પર પોતાનું સામ્રાજ્ય ચલાવી શકતું નથી, સત્તામાં રહેલા અવશેષ કર્મબળથી તેને કેટલાક સમય આ સંસારમાં ભલે કાઢવો પડે, પણ તે હવે ફરીથી તે ચકના બંધનમાં આવતા નથી. જે જન્મ અને મરણ એ આત્માને સ્વભાવ માનીએ તે સિદ્ધના જીને પણ જન્મ લેવાને પ્રસંગ આવે જેને જન્મ હોય તેને બાન્યાવસ્થા, યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા, અને છેવટે જરા આવે છે. પણ જેને જન્મ નથી, તેને જરા શી રીતે હોયપુગલને રવભાવ સડણ પણ વિધ્વંસન છે. તે ન્યાયે વૃદ્ધાસ્થા દરેક પદાર્થને આવે છે, ઘટ વગેરે કેવળ જડ વસ્તુઓ પણ કાળ કમે જીર્ણ થાય છે, તે પછી મનુષ્યના શરીરને જરા આવતાં શી? વાર લાગે જરા પછી મરણ આવે છે. પણ આત્માને તે મરણ પણ નથી તે તે ત્રણે કાળમાં અખંડિત રહે છે. કહ્યું છે કે –
मृत्योबिभेषि किं बाल । स च भीतं न मुञ्चति अजातं नैव गृह्णाति
कुरु यत्नमजन्मनि । એકનાનું બાળક રડતું હતું તેની સદ્ગણી માતા બંધ આપે છે અને પુછે છે કે હે બાળક ! તું મૃત્યુથી કેમ બીહે
For Private And Personal Use Only