________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२५०
અને અસત્ પક્ષને મળતુ આવે છે, વળી તેનુ વર્ણન હવે પછીના લૈકમાં કરવાનુ હોવાથી મત્ર તે કર્યું નથી. अवतरणम् - तत्रात्मनि विद्यमानास्तित्वस्वरूपं कथयति ॥
श्लोकः स्वद्रव्येण स्वकालेन, स्वक्षेत्रेण स्वभावतः । अस्तित्वमात्मनोज्ञेयं, भव्यैः शास्त्रविशारदैः ९१
टीका- आत्मनो द्रव्यक्षेत्रकालभावेन शास्त्रविचक्षणैर्भન્યાતસ્ત્ર જ્ઞેયમ્ ॥ ૧ ॥
અવતરણ—આત્માનું અસ્તિત્વ શી અપેક્ષાએ છે, તે હુવે ગ્રન્થકાર રજી કરે છે.
અ—શાસ્ત્રમાં નિપુણ. ભવ્ય પુરૂષોએ સ્વદ્રવ્ય સ્વક્ષેત્ર, સ્વકાળ, અને સ્વભાવથી આત્માનુ' અસ્તિત્વ જાજીવુ | ૯૧ ૫
ભાવા—જૈન શાસ્ત્ર પ્રમાણે દરેક વસ્તુ સ્વ દ્રશ્ય સ્વક્ષેત્ર, વકાળ અને સ્વભાવથી સત્ ગણાય છે. દ્રવ્ય તે ગુણુ પચાયના આધારરૂપ છે. ગુણ પાયને જે રાખે તે ક્ષેત્ર કહેવાય છે. કાળ તે જુના પાયાને ફેરવી નવા પા ચેાને ઉત્પન્ન કરે છે, અને સર્વ ગુણુ પયાયનું કર્તવ્ય કાર્યધર્મ તે ભાવ કહેવાય છે. આત્મા એ જ્ઞાન દર્શન ચારિત્ર વગેરે ગુણના આધાર રૂપ છે; તેમજ તેના જ્ઞાનમાં દર્શનમાં સમયે સમયે જે ફેરફાર થાય છે, તે તેના પા
For Private And Personal Use Only