________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
रम्, अत एव हे चेतन तत्सर्व मिथ्या विजानीहि बुध्यस्व बंधस्तु कर्माष्टकबन्धस्तु ममेति बुद्धितो ममेदं सर्वमिति बुद्धितो भवत्यतो ममत्वं त्यज ॥ ४५ ॥
અવતરણ–સર્વ પિલ્ગલિક જાલ જેને આત્મા અને જ્ઞાનથી મારી માન હતું, તે મારી નથી એમ બતાવવાને હવે ગ્રન્થકાર લખે છે –
અર્થ-જે જે મારૂં ક૯૫વામાં આવેલું છે, અને જે મૃગ તૃષ્ણિકાના જળ (ઝાંઝવાનાં પાણી) જેવું છે, તેને મિથ્યા જાણવું. તે મારૂં છે એવી બુદ્ધિથી જ બંધ થાય છે.
ભાવાર્થ–જેવી રીતે ઉષરભૂમિમાં મૃગતૃષ્ણાનું જળ દેખાય છે, તે મેળવવા તૃષાતુર મૃગે તે જગ્યાએ દેડે છે, જેમ જેમ તે દેડતા જાય છે તેમ તેમ તેમને જળ આગળ જતું દેખાય છે, તે છતાં પણ જ્યારે તેઓ છેક પાસે આ વેિ છે ત્યારે તે સ્થળે કાંઈ પણ દેખાતું નથી, તે વખતે તે મૃગને શોક અને ખેદ થાય છે. તેવીજ રીતે આ સાં, સારિક પદાર્થ પ્રાપ્ત કરવાને આ પામર જીવ લલચાય છે. તૃષ્ણાથી બંધાયેલ છવ તે તે પદાર્થો મેળવવા તેમની પાછળ દોડતે જાય છે. તે પદાર્થ સમીપમાં જણાવા છતાં હાથમાંથી સરી જાય છે. પણ કદાપિ તેની પ્રાપ્તિ થાય છે, તે પણ પ્રથમ એટલે ધારતો હતો એટલે મેહક પદાર્થ તેને ન લાગવાથી તે શેકાતુર બને છે. આ રીત જગતના સર્વ પિગલિક પદાર્થોને એક સરખી રીતે લાગુ પડે છે. સઘળા પદાર્થ અનિત્ય છે. ખરી રીતે આ જગતને કોઈ.
For Private And Personal Use Only