________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१४१
श्लोकः
शुद्धं स्वाभाविकं धर्ममात्मानः सेवते सुधीः ॥ कीर्त्यपकीर्तितः किन्ते त्वं भिन्नोऽसि ततः स्वयम् ४७
टीका - सुधीःनयनिक्षेपप्रमाणभंगेन षड्द्रव्यज्ञ, आत्मनः स्वाभाविकं शुद्धं धर्म सेवते - भावरत्नत्रयरूपं धर्म स्थिरनृत्या अभ्यस्यति, अत एव हे चेतन त्वमपि शुद्धात्मधर्मे यतस्व - शुद्ध चेतनधर्मपरायणं त्वं दृष्ट्वा ज्ञात्वा च केचित् कीर्तयन्ति भवन्तमपकीर्त्तयत्यन्येऽतो नैव त्वया स्वधर्म मुक्तवा तत्र दृष्टिपातो विधेय इत्याह । कीर्त्त्यापकीय वा किं ते प्रयोजनम् कीर्त्यपकीती हि नामकर्मपौलिक कृतिरूपे त्वं तु चेतनस्ताभ्यां जडरूपाभ्यां कीर्त्यपकीर्तिभ्यां स्वयं भिन्नोऽसि नैव भने वस्तुनि विदुषा हर्षशोकवता भवितव्यमिति ॥४७॥ અવતરણ—આત્માની સ્વાભાવિક શુદ્ધતાના વિચાર હસાવવાની એટલી બધી જરૂર છે કે ફરીથી ગ્રંથકાર તેજ આમતને સમર્થન કરે છે.
અથ—બુદ્ધિમાન પુરૂષ આત્માના શુદ્ધ સ્વાભાવિક ધર્મના આશ્રય લે છે. તારે કીતિ કે અપકીતિથી શું પ્ર योगन छे ? तु लते तेनाथी भिन्न छे. ॥ ४७ ॥
ભાવાર્થ-આત્માને શુદ્ધ સ્વભાવ જ્ઞાનદર્શન અને ચારિત્ર છે અને બુદ્ધિમાન પુરૂષ તો સદા તે આત્માના સ્વાભાવિક ગુણામાંજ રમણતા કરે છે. જેથી જ્ઞાન અને દર્શનનની વૃદ્ધિ થાય, અને શુદ્ધ ચારિત્ર પળાય તેવા પ્રયત્ના તે આદરે છે
For Private And Personal Use Only