________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેમ રાત્રિએ ઉંઘી જવાથી, અને રાત્રિમાં વિસ્મરણ થવાથી માણસ દેવાથી મુક્ત થતું નથી, તેજ રીતે આત્માને પૂર્વભવમાં કરેલાં કાર્યોનું પરિણામ ભોગવવું પડે છે. તે બીજે દેહ ધારણ કરવાથી છુટે થઈ શકતું નથી. આ
મા તે જ્ઞાતા હેવાથી પૂર્વભવમાં થયેલા સર્વ અનુભવેનું તેને જ્ઞાન હોય છે, એવો એક પણ અનુભવ નથી કે જે આત્માના જ્ઞાનની હદમાં ન આવી જાય, છતાં નવું દેહ ધારણ કરેલું હોવાથી, તે અનુભવની આપણુ આ નવા શરીરના મગજને ખબર પડતી નથી, અને તેથી કેટલાક એમ કહેવાને દેરવાય છે કે પુનર્જન્મ વગેરે બાબતે બેટી છે, જે પુનર્જન્મ હોય તે માણસને તેને પાછલે ભવ કેમ યાદ આવતું નથી? આ શંકા બરાબર વાજબી નથી. કારણ કે આ જગતમાં કેટલાક એવા પુરૂષે આપણને મળી આવે છે કે જેઓને ગયા ભવનું સમરણ હોય છે. કાંઈ નિત્તિ કારણ મળતાં તેઓને તેઓને પૂર્વભવ યાદ આવી જાય છે, અને તે ભવમાં જુદાં જુદાં પ્રસંગમાં પિતે શું કર્યું હતું, તેનું તેઓ બરાબર રીતે વર્ણન કરી શકે છે. સામાન્ય મનુષ્યમાં આવા પૂર્વભવ જાણવાના પ્રસંગે કઈ કઈ વારજ બને છે, પણ જે એગીએ છે, જે ધ્યાનમાં તલ્લીન થઈ શકે છે, જેઓ મનને અંતર્મુખ વાળી આત્માપર એકાગ્ર કરે છે, તેઓને પૂર્વભવને સાક્ષાત્કાર ઘણીવાર થાય છે. ઉપર જણાવ્યા પ્રમાણે આત્મા તે સર્વ બાબતે જાણે છે, તેને થયેલા અનુભવથી તે અજાણ હોતે નથી. પણ જ્યારે ઈન્દ્રિયે વશ થાય છે, અને મન શાંત
For Private And Personal Use Only