________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૧
થાય છે, ત્યારે તે આત્માનું જ્ઞાન આપણા મગજમાં પણ ઉતરી શકે છે, અને તે વખતે પૂર્વજન્મનું સ્મરણ થાય છે. આમ ખની શકે છે, એનું કારણ એટલુ જ છે કે, આત્મા ત્રણે કાળમાં નિત્ય છે. પૂર્વજન્મનુ' સ્મરણ કરવુ હોય તે બુદ્ધધર્મીમાં નીચે પ્રમાણે વૈજના બતાવેલી છે, જે ખાસ કરીને નોંધ રાખવા લાયક હોવાથી અત્રે તે દાખલ કરી છે. આજ રાત્રે સુઇ રહેતાં પહેલાં આખા દિવસમાં તમે કરેલાં કાર્યની પાલાચના ( review ) તપાસ કરી જાએ. પણ તે તપાસ કરવામાં ખાસ ખાખત એ યાદ રાખવા જેવી છે કે સવારથી આરબીને રાત સુધીના કાયના વિચાર કરવાને બદલે તમારે રાતથી આરંભીને સવાર સુધીના કાનુ અવલેાકન કરવું જોઇએ, આ પળ પહેલાં મે શુ કર્યું, તે પહેલાં હું કયાં હતા, ત્યાં મેં શું કર્યું હતું? તે અગાઉ હું શું કરતા હતે. ? ઞામ વિચાર કરતાં છેક સવારમાં પતે જાગૃત થયે ત્યાં સુધીને વિચાર કરી જવા. બીજે દિવસે એ દિવસની પર્યાં લેાચના આ રીતે કરી જવી. ત્રીજે દિવસે ત્રણ દિવસના કાર્યની તપાસ કરી જવી, આ રીતે દરાજ કાળમાં પાછા જવાની ટેવ રાખવી. આ રીતે તમને તમારી આખી જી ંદગીનાં કાચા યાદ આવશે; તમારી માલ્યાવસ્થા યાદ આવશે, તેના અગાઉ તમારી શી સ્થિતિ હતી, એમ સૂક્ષ્મ વિચાર કરતાં કાઇક વખતે ત. મને પૂર્વજન્મનું જ્ઞાન સ્ફુરી નીકળશે. આ જ્ઞાનને જૈનભા ષામાં જાતિસ્મરણ જ્ઞાન કહે છે. તેવું જ્ઞાન મેળવવાનું ખળ આત્મામાં રહેલું છે. આત્મા નિત્ય હાવાથી તેને એક
For Private And Personal Use Only