________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૮
ઓને એક સરખી રીતે નિહાળે છે. હીરો અને કોયલે બને એક જ કાર્બન તત્વનાં બનેલાં છે, એમ તે જાણે છે, તેથી બનેને સમાન લેખે છે. સઘળા પગલિક પદાર્થો એકજ પુદ્ગલ દ્રવ્યના જુદા જુદા આવિર્ભવ-પર્યાય છે, તે એકમાં શું વિશેષ રાચવું અને બીજામાં શું ઓછું રાચવું? એ તેને ભેદ ભાવ લાગતું નથી. તેને મન તે ઘાસ અને મણિ, તેમજ કેહીનૂર અને કાચ બધાં સરખાં લાગે છે. વળી માન અપમાન તરફ પણ તે સમ બુદ્ધિ રાખી શકે છે. તે સમજે છે કે કે માન આપે છે તેથી આમામાં કાંઈ વધી જતું નથી, તેમજ કેઈ અપમાન કરે તે આ મામાંથી કાંઈ ઘટી જતું નથી. માન અને અપમાન ઉ. પાધિને લગતાં છે, આત્મા તે ખરેખર ઉપાધિ રહિત છે, માટે તેને માન અપમાન લાગી શકે નહિ, આવી ભા. વના રાખી માન કે અપમાનમાં તે સમવૃત્તિ જાળવી શકે છે. આ પ્રમાણે તેનામાં સમભાવ પેદા થાય છે; એ સમભાવ જેના માં પ્રાદુર્ભાવ થયે; તે મેક્ષને અધિકારી થયે. સંબંધ સિત્તેરી ગ્રન્થમાં કહ્યું છે તે.
સેવં મારંવ યુદ્ધો યા નોવા છે. समभावभावि अप्पा लहइ मुख्खं न संदेहो ॥
શ્વેતાંબર હોય, કે દિગંબર હોય,હોય કે અન્ય કઈ હોય, પણ જેના આત્મામાં સમભાવ જાગૃત થયે તે અવશ્ય મેક્ષ મેળવે છે, એમાં જરા પણ સંદેહ નથી.
For Private And Personal Use Only