________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१४५
दुःखेन लभ्यते सा दुर्लभा महता प्रयासेन लभ्येति ज्ञातव्यम् आत्मज्ञानेन मुक्तिर्भवति ततः सर्वोयमेनात्मविद्यामात्मज्ञानं સાચા- a | લ૦ છે.
અવતરણ–ખરૂં સુખ આત્મવિદ્યાથી છે, અને અવિદ્યાથી કદાપિ સુખ નથી, તે બાબત ગ્રન્થકાર હવે દર્શાવે છે.
અર્થ–ભવસંતતિને વધારનાર અવિદ્યા-અજ્ઞાન–થી કયાંથી સુખ મળે! માટે અજ્ઞાનને ત્યાગ કરી આત્મવિદ્યાને આશ્રય કર જોઈએ. ૪૯ છે
ભાવાર્થ–માણસ જન્મ મરણની પરંપરામાં રખડે છે, તેનું ખરું કારણ જે તપાસીએ તે આપણને જણાશે કે અજ્ઞાન છે. અજ્ઞાનથી માણસ પિતાની નહિ તેવી વસ્તુ એને પિતાની માને છે, અને તે પ્રાપ્ત કરવાને ન કરવા એગ્ય કાર્યો કરે છે, અથવા તો નહિ વિચારવા ગ્ય વિચારે કરે છે અથવા ઈચછાઓ રાખે છે, આથી કર્મબંધથી બંધાય છે. તે કર્મને ભેગવવાને તેને ફરીથી જન્મ લેવો પડે છે, અને તે જન્મમાં તે ઉદયમાં આવેલાં કર્મ ભેગવતાં નવાં કર્મ બાંધે છે. તેને અજ્ઞાન છે તેથી તે પ્રારબ્ધ (ઉદયમાં આવેલાં) કમને સહન શીળતાથી ભગવતી નથી, પણ તે ભેગવતાં હર્ષ શેક ધારણ કરી નવાં કર્મ ઉપાજે છે; આ પ્રમાણે જ્યાં સુધી આમજ્ઞાન ન થાય ત્યાં સુધી તેને સંસારમાં પરિભ્રમણ કરવું પડે છે. આવી સંસારની પરપરાને વધારનાર અજ્ઞાન જ્યાં સુધી મનુષ્યને છે ત્યાં સુધી તેમાંથી સુખની આશા કયાંથી રાખી શકાય! કવચના
For Private And Personal Use Only