________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મા જાણી શકાય કે કેમ તે બાબત પ્રકાર હવે ચાર લેકના કુલકથી જણાવે છે.
અર્થ–આત્મા અસ્પૃશ્ય છે, તે તેને સ્પર્શ કેવી રીતે થઈ શકે? આત્મા અગ્રાહ્ય છે, તે તે કેવી રીતે ગ્ર હણ થઈ શકે? એ આમા યેગીઓએ બુદ્ધિવડે વિચા રવા ગ્ય છે. આત્મા ગન્ધની પેલી પાર છે છતાં જ્ઞાનથી ગન્ધને જાણે છે. આત્મા રસની પેલી પાર છે, છતાં જ્ઞાનથી રસને જાણે છે. આત્મા સ્પર્શની પેલી પાર છે, છતાં આ
મા સ્પર્શને જ્ઞાનથી જાણે છે, આત્મા વર્ણની પેલી પાર છે; છતાં આત્મા જ્ઞાનથી વર્ણને જાણે છે. આત્મા પુણ્યની પેલી પાર છે, છતાં જ્ઞાનથી આત્મા પુણ્યને જાણે છે, આ તમા પાપની પેલી પાર છે, છતાં આત્મા જ્ઞાનથી પાપને જાણે છે. ૬૭ ૭૦ છે
ભાવાર્થ-આત્મા સ્પર્શ, ગબ્ધ, રસ, અને વર્ણની પેલી પાર છે, એટલે ઇન્દ્રિવડે તે ગ્રહણ થઈ શકાય તેમ નથી; તેમજ તેનામાં આ ગુણે પણ નથી. આત્માને કોઈ પણ પ્રકારને સ્પર્શ નથી, તેમ આત્માને કે પ્રકારને રસ નથી. આત્માને ગળ્યું નથી, તેમ તેને વર્ણ પણ નથી. આ આત્મા ગિઓએ વિચારવા ગ્ય છે, રોગીઓએ. ધ્યાન કરવા ગ્ય છેસ્પર્શ, રસ, ગંધ, વર્ણ, વગેરે પુગલના ધમે છે, આત્મા પુદ્ગલથી તદ્દન ભિન્ન પ્રકારનું દ્રવ્ય હોવાથી આ પુદ્ગલના ગુણે આત્માને લાગુ પડતા નથી. આમાના ગુણ તે જ્ઞાન, દર્શન, ચારિત્ર, અવ્યાબાધ
For Private And Personal Use Only