________________
મનુષ્યને ઘણે ભાગ સંતાન નહિ હોવાથી અફશેષ કર્યા કરે છે પણ આ શેઠજીએ તે પ્રભુભજનમાં સ્નાન કરવાથી શીતલ આંતકરણવાળા થઈ પરંપકાર તથા ધર્મજ સાધવે એ મુખ્ય નિશાન રાખ્યું છે કે જેથી તેમના શુદ્ધ અંતઃકરણમાં ક્યારે પણ સંસારી પુત્રની અસત્ય વાસના ઉઠતી જ નથી. એ ઉપરથી સિદ્ધ થાય છે કે આવું નિમળ, અંતઃકરણ સચ્છા સ્ત્રનું શ્રવણ કે સાધુના સમાગમવિના રહી શકે નહિ. જગતમાં ત્રણ વસ્તુ બીજાની મદદવિના પિતાની મેળે
સર્વવ્યાપક થાય છે.
वसन्ततिलका. वार्ता च कौतुककरी विमला च विद्या, लोकोत्तरः परिमलश्च कुरङ्गनाभौ । - तैलस्य बिन्दुरिव वारिणि दुर्निवारमेतत्त्रयं प्रसरति खयमेव भूमौ ॥
કુમાષિતરલભાઇIR. આશ્ચર્ય ઉત્પન્ન કરનારી વાત, શુદ્ધમાં શુદ્ધ વિદ્યા, કરતુરીની અલૈકિક સુગંધ (શા. કસ્તુરચંદને કસ્તુરીની સુગંધતુલ્ય યશ) આ ત્રણ વસ્તુ પાણીમાં પડેલ તેલના બિંદુની માફક પૃથ્વીઉપર વગર અટકાવે પિતાની મેળેજ પ્રસરે છે.
આ લેકથી સિદ્ધ થાય છે કે આ લેખ અતિશયોક્તિવાળે કે અસ્થાને ગણાશે નહિ એમ આ લેખક મંડળનું માનવું છે.
પ્રકાશક. ॥ श्रीवीराय वीतरागाय नमः॥