________________
(તીર્થકરોની નામાવલી ) જંબૂઢીપ, ભરતક્ષેત્રના ભૂતકાલીન, વર્તમાનકાલીન અને ભવિષ્યકાલીન ત્રણેય - ચોવીસ તીર્થકરોનાં નામ નીચે આપેલાં છે.
જંબૂલીપ ભરતક્ષેત્રના ભૂતકાલીન ચોવીસ તીર્થકરો (૧) શ્રી કેવળજ્ઞાનીજી (૯) શ્રી દામોદરજી (૧૭) શ્રી અનિલનાથજી (૨) શ્રી નિર્વાણજી (૧૦) શ્રી સુતજજી (૧૮) શ્રી યશોધરજી (૩) શ્રી સાગરજી (૧૧) શ્રી સ્વામીનાથજી (૧૯) શ્રી કૃતાર્થજી (૪) શ્રી મહાયશજી (૧૨) શ્રી મુનિસુવ્રતજી (૨૦) શ્રી જિનેશ્વરજી (૫) શ્રી વિમલપ્રભજી (૧૩) શ્રી સમિતિજિનાજી (૨૧) શ્રી શુદ્ધમતિજી (૬) શ્રી સર્વાનુભૂતિજી (૧૪) શ્રી શિવગતજી (૨૨) શ્રી શિવશંકરજી (૭) શ્રી શ્રીધરજી (૧૫) શ્રી અસ્તાંગજી (૨૩) શ્રી અંદનનાથજી (૮) શ્રી શ્રીદરજી (૧૬) શ્રી નમીશ્વરજી (૨૪) શ્રી સંપ્રતિજી
જંબૂદ્વીપના ભરતક્ષેત્રના વર્તમાનકાળમાં થયેલા ૨૪ તીર્થકરોના ગણધર વગેરે
પરિવારનો કોઠો
(નકશો) પૃષ્ઠાંકિત
[ તીર્થકરોની નામાવલી 02699 2009 ૧૯)
તીર્થકરોની નામાવલ