________________
હબકે સ્પેનસ: “ગુરુ, ધર્મ સંસ્થાપક તથા ઘણા દાર્શનિક પ્રાચીન હોય કે અર્વાચીન, પશ્ચિમના હોય કે પૂર્વના, બધાએ અનુભવ કર્યો છે કે આ અજ્ઞાત કે અન્નેય તત્ત્વ તે સ્વયં જ છે.”
- ફસ્ટ પ્રિન્સિપલ, ૧૯૦૦ જે. બી. એમ. હેલ્ડન ઃ “સત્ય એ છે કે વિશ્વનું મૌલિક તત્ત્વ જડ, બળ કે ભૌતિક પદાર્થ નથી, પરંતુ મન કે ચેતન વ્યક્તિત્વ છે.” - ધી મોડર્ન રિવ્યું. જુલાઈ-૧૯૩૬
આર્થર એચ. કામ્પટન : “એક નિર્ણય કે જે એ બતાવે છે કે મૃત્યુ પછી ચેતનાધારી આત્માની સંભાવના છે. જ્યોતિ કાષ્ઠથી અલગ છે, કાષ્ઠ તો એને પ્રજ્વલિત કરવા માટે ઇંધણનું કાર્ય કરે છે.” - સર ઓલીવર લોજ : “તે સમય અવશ્ય આવશે જ્યારે વિજ્ઞાન અજ્ઞાન વિષયોનું અન્વેષણ કરી શકશે. જેમ કે આપણે વિચારતા હતા, એમાંથી ક્યાંય વધુ વિશ્વનું આધ્યાત્મિક અસ્તિત્વ છે. વાસ્તવિકતા એ છે કે આપણે આધ્યાત્મિક જગતના મધ્યમાં છીએ, જેનો પ્રભાવ ભૌતિક જગતની ઉપર છે.”
“જેમ મનુષ્ય બે દિવસની વચ્ચે રાતમાં સ્વપ્ન જુએ છે, એ જ રીતે મનુષ્યનો આત્મા આ જગતમાં મૃત્યુ તથા પુનર્જન્મના વચ્ચે વિહાર કરે છે.”
પી. ગેઇડેસ : “કેટલાક વિદ્વાનોએ જેમની માન્યતા “મિટી પોરાડર વિહીકલચ્યોરી'માં છે, એ સલાહ આપી છે કે જીવન એટલું જ જૂનું છે જેટલું જડ.”
- ઇવોલ્યુશન, પૃ-૭૦ ડો. ગાલ : “મારી રાયમાં (સલાહમાં) માત્ર એક જ મુખ્ય તત્ત્વ છે જે જુએ છે, અનુભવ કરે છે, વિચારે છે, યાદ કરે છે વગેરે. પરંતુ આ તત્ત્વને અલગ-અલગ કાર્ય કરવા માટે અલગ-અલગ પ્રકારનાં ભૌતિક સાધનોની જરૂર પડે છે.”
જે. એ. થોમસન ઃ પૃથ્વી પર જીવન કેવી રીતે આરંભ થયું એનો કોઈ જવાબ વિજ્ઞાનની પાસે નથી.”
- ઈન્ટ્રોડકશન ટૂ સાઈન્સ, પૃ-૧૪૨ - ધી ગ્રેટ ડિઝાઈન : “આ જગત વિના આત્મા(રૂહ)નું મશીન નથી. બનવા જોગથી જ આ નથી થઈ શકતું. જડના પ્યાદાની પાછળ એક મગજ, એક ચેતનાશક્તિ કામ કરી રહી છે, ભલે એનું કંઈપણ નામ કેમ ન રાખે ?”
“ધી ગ્રેટ ડિઝાઈન' એક પુસ્તક છે, જેમાં સંસારના પ્રમુખ વૈજ્ઞાનિકોએ પોતાનું સામૂહિક મંતવ્ય રજૂ કર્યું છે. -
સાયન્સ એન્ડ રિલીઝન : “જડવાદના જેટલા પણ મત ગયાં વીસ વર્ષોમાં રાખેલા છે, તે બધા આત્મવાદ પર આધારિત છે, એ જ વિજ્ઞાનનો અંતિમ વિશ્વાસ છે.”
કેટલાક સમય પૂર્વ વૈજ્ઞાનિક ક્ષેત્રમાં કોઈ સીમા સુધી આ ફેશન હતી કે ચેતનાના સંબંધમાં પોતાને અજ્ઞાત કહે, પરંતુ આજે પણ વ્યક્તિ પોતાની અજ્ઞાનતા પર ગર્વ કરે,
[ જીવ તત્ત્વ એક વિવેચન
)
(૨૮૯)