________________
શ્વેત
ભવનપતિ દેવોની વિભિન્ન જાતિઓના શરીરનો વર્ણ અલગ-અલગ પ્રકારનો છે. વસ્ત્ર પણ એમને અલગ-અલગ રંગના પસંદ છે. તેમની ઓળખ તેમના એક-એકમાં બનેલા ચિહ્નોથી થાય છે. આ બધાનું સ્પષ્ટીકરણ માટે એક પત્રક આ પ્રમાણે છે :
ભવનપતિ દેવની જાતિ | શરીરનો વર્ણ | વસ્ત્રનું વર્ણન | મુગટનું ચિહ્ન (૧) અસુરકુમાર કૃષ્ણ
ચૂડામણિ (૨) નાગકુમાર
નાગફણી (૩) સુપર્ણકુમાર કનક
ગરુડ (૪) વિદ્યુકુમાર ૨ક્ત
વજ (૫) અગ્નિકુમાર
કળશ (૬) દ્વીપકુમાર
રક્ત
સિંહ (૭) ઉદધિકુમાર
શ્વેત નીલ
અશ્વ (૮) દિશાકુમાર ૨ક્ત
હાથી (૯) વાયુકુમાર
નીલ
મગર (૧૦) સ્વનિતકુમાર
કનક
સકોરા યુગલ
=
૨ક્ત
શ્વેત
ગુલાબી
શ્વેત
વ્યન્તર અને વાણવ્યન્તર
રત્નપ્રભા ભૂમિના પૃથ્વીપિંડના ઉપરી એક હજાર યોજનના પૃથ્વીપિંડમાંથી એકસો યોજન ઉપર અને એકસો યોજન નીચે છોડીને વચમાં આઠસો યોજનની પોલાર છે. આ પોલારમાં અસંખ્યાત ગ્રામ છે. આમાં આઠ પ્રકારના વ્યક્તર દેવ રહે છે. તેમના નામ આ પ્રકાર છે : (૧) પિશાચ, (૨) ભૂત, (૩) યક્ષ, (૪) રાક્ષસ, (૫) કિન્નર, (૬) કિંપુરુષ, (૭) મહોરગ અને (૮) ગંધર્વ.
ઉપરના ભાગમાં જે સો યોજન છોડી દીધા હતા, તેમાંથી પણ દસ યોજન ઉપર અને દસ યોજના નીચે છોડીને વચમાં એસી યોજનની પોલાર છે. આ પોલારમાં અસંખ્યાત નગર છે. આ નગરોમાં આઠ પ્રકારના વાણવ્યન્તર દેવ રહે છે. તેમનાં નામ આ પ્રમાણે છે : (૧) આનપત્રી (૨) પાનપત્રી (૩) ઇસીવાઈ (૪) ભૂઈવાઈ (૫) કાદિય (૬) મહાકાદિય (૭) કોહંડ (૮) પયંગદેવ.
ઉક્ત વ્યત્તર અને વાણવ્યત્તરોના જે નગર બતાવ્યાં છે, તેમાં નાનામાં નાના ભરત ક્ષેત્રના બરાબર (પાંચસો છવ્વીસ યોજનથી થોડા વધુ) મધ્યમ મહાવિદેહ ક્ષેત્રની બરાબર (૩૩૬૨૪ યોજનથી થોડા વધુ) અને મોટામાં મોટા જંબૂઢીપના બરાબર (એક લાખ યોજનના) છે. (૩૫૦) નો જ છે જે જિણધો]