________________
સાત્વિકતાની અભિવૃદ્ધિ થશે, જેનાથી તે માંસાહાર અને ફળાહારના તુલનાત્મક વિચાર કરવામાં સક્ષમ થશે. ફળાહારથી આયુ બળ-બુદ્ધિ વગેરેની વૃદ્ધિનો અનુભવ કરતા એને મુખ્યતા દેશે તથા માંસાહારને ધૃણિત ક્રૂરતાનું પરિણામ સમજવા લાગશે. ફલતઃ વિકાસોન્મુખ, બુદ્ધિવાળા તે પારિવારિક સામાજિક રચનાના રૂપમાં થોડી મર્યાદાપૂર્વક આ પ્રકારે એકબીજાને કહેશે કે - “હે દેવાનુપ્રિયો ! ભરતક્ષેત્ર વિવિધ વનસ્પતિઓથી સુશોભિત અને સુખોપભોગ્ય થઈ ગયું છે, તેથી આજથી આપણામાંથી કોઈપણ માંસાહાર નહિ કરે. જે કોઈ માંસાહાર કરશે એની છાયાથી પણ આપણે દૂર રહીશું.” આ રીતે તે લોકો મર્યાદા
સ્થાપિત કરશે, મર્યાદા અનુસાર આચરણ કરતાં તે ભરત ક્ષેત્રમાં સુખપૂર્વક વિચરશે. (ગ્રંથો અનુસાર પાંચ દષ્ટિઓની વચ્ચે બે સપ્તાહનો કાળ અવર્ષાનો છે. આ રીતે પાંચ સપ્તાહનો વર્ષાકાળ અને બે સપ્તાહનો અવર્ષાકાળ - આ રીતે સાત સપ્તાહ (ઓગણપચાસ દિવસ) શ્રાવણ વદ એકમથી ભાદરવા સુદ પાંચમ સુધી હોય છે. આ શુભ દિવસને સંવત્સરી પર્વ મનાવવામાં આવે છે.)
આ આરામાં ભરત ક્ષેત્રનો ભૂમિ-ભાગ બહુસમરમણીય થઈ જશે. આ કાળમાં છ સંસ્થાન, છ સંહનન, અનેક હાથની અવગાહના, જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ સો વર્ષથી અધિક આયુ ભોગવીને કોઈ જીવ નરકગામી યાવત્ કોઈ જીવ સ્વર્ગગામી થશે. કોઈ સિદ્ધિ પ્રાપ્ત નહિ કરી શકે.
કાળચક
અવસર્પિણી કાળ અવસર્પિણી | સ્થિતિ મનુષ્યોની | શરીરની | આહારનું કાળના ૬ આરા
આયુ | ઊંચાઈ | અંતર સુષમ-સુષમા ૪ ક્રોડાકોડી ૩ પલ્યથી | ૩ કોસથી | અટ્ટમ
સાગરોપમ. ૨ પલ્યોપમ / ૩ કોસ સુધી ? (૩ દિવસ) સુષમાં ૩ ક્રોડાક્રોડી ૨ પલ્યથી | ૨ કોસથી | છટ્ટ
સાગરોપમ ૧ પલ્યોપમ | ૧ કોસ સુધી | (૨ દિવસ) સુષમા-દુષમા ૨ ક્રોડાકોડી | ૧પલ્યથી કોટિ [ ૧ કોસથી | ચઉત્થ
સાગરોપમ | વર્ષ પૂર્વ | ૫૦૦ ધનુષ | (૧ દિવસ) દુઃષમ-સુષમા ૪૨ હજાર વર્ષ ઓછા કોડ પૂર્વ વર્ષ ૫૦૦ ધનુષથી| પ્રતિદિન
૧ ક્રોડાકોડી સાગ. | ૧૦૦વર્ષઝાઝેરા ૭હાથ સુધી એકવાર ૨૧૦૦વર્ષ સુધી | ૧૦૦વર્ષઝાઝેરા ૭હાથથી | અનેકવાર
થી ૨૦વર્ષ સુધી ર હાથ સુધી ૬ | દુઃષમા-દુઃષમ | ૨૧ હજાર વર્ષ સુધી | ૨૦વર્ષથી | ૨ હાથથી | વારંવાર
૧૬ વર્ષ સુધી | ૧ હાથ સુધી ( ઉત્સર્પિણી કાળ ) છે છે છે જે છે તે છે. (૩૯૩)
દુઃષમાં
'