________________
અધ્યાય
“પોતાનું મનોવાંચ્છિત કાર્ય સિદ્ધ કરવા માટે ગિરનાર પર આવ્યા અને વામને ભગવાન નેમિનાથનું નામ નેમિનાથ શિવ રાખ્યું.” સ્કન્દ પુરાણ, પ્રભાસ ખંડ ૧૬ વસ્ત્રાપથ ક્ષેત્ર માહાત્મ્ય : શ્રી અર્હત દેવના પ્રસાદથી મારો દરેક સમય કુશળ છે. એક જ જિહ્વા છે, જેનાથી જિનેન્દ્ર દેવનો સ્તોત્ર વાંચવામાં આવે, એ જ હાથ છે, જેનાથી જિનેન્દ્ર દેવની પૂજા કરવામાં આવે, તે જ દૃષ્ટિ છે, જેનાથી જિનેન્દ્ર દેવનું દર્શન કરવામાં આવે અને તે જ મન છે, જે જિનેન્દ્ર દેવમાં લાગ્યું રહે.”
- સ્કન્દ પુરાણ, ત્રીજો ખંડ ધર્મખંડ અ.-૩૮ ભરત થયો. એના નામથી આ દેશ ભારત સ્કન્દ પુરાણ મહેશ્વર ખંડસ્થ કૌમારખંડ ૩૭-૫૭ ઋષભનાથ ભગવાનને પ્રથમ તીર્થંકર હોવાના કારણે આદિનાથ પણ કહે છે.
-
“નાભિનો પુત્ર ઋષભ અને ઋષભથી કહેવામાં આવે છે.’’
-
પ્રથમ તીર્થંકર ઋષભનાથને આઠમો અવતાર બતાવીને ‘ભગવત્ પુરાણ'ના પાંચમા સ્કન્દના ચોથા, પાંચમા અને છઠ્ઠા અધ્યાયમાં એમનું બહુ વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે.
એના સિવાય મોહેન્જો દડો (પાકિસ્તાન)નું ખોદકામથી પ્રાપ્ત પાંચ હજાર વર્ષ જૂની મુદ્રાઓ પર તીર્થંકર દેવ ઋષબદેવની મુદ્રા તથા ‘નમો જિનેશ્વરાય’ વગેરે વાક્ય અંકિત છે. હિન્દીના પ્રસિદ્ધ કવિ સૂરદાસજીએ ‘શ્રીમદ્ ભાગવતના આધાર ‘સૂરસાગર’ની રચના કરી હતી. એમાં લખેલું છે - બહુરો રિષભ બડે જબ ભયે.” નાભિરાજ દે બન કો ગયો.’’ એમાં લખ્યું છે.
बहुरो रिषभ बड़े जब भये, नाभि राज दे बन को गये । रिषभराज परजा सुख पायो, जस ताको सब जग में छायो ॥ रिषभ देव जब बन को गये, नवसुत नवाखण्ड नृप भये । भरत सो भरत खण्ड को राव, करे सदा ही धर्म अरू न्याव ॥
સૂરસાગર, પંચમ સ્કન્દ ઉપર લખેલાં તથ્યોથી એ પ્રમાણિત થઈ જાય છે કે જૈન ધર્મ અને એના પ્રચારક તીર્થંકર આ વેદો અને પુરાણોની રચના કાળથી પણ અત્યંત પ્રાચીન છે.
કેટલાક ઇતિહાસકાર તો જૈન ધર્મને આ સંસારનો સૌથી પ્રાચીન ધર્મ અને તીર્થંકર ઋષભનાથને આ યુગના સર્વપ્રથમ ધર્મપ્રચારકના રૂપમાં સ્વીકાર કરે છે.
અનેક ઇતિહાસકારોની આ નિશ્ચિત માન્યતા છે કે વેદોનો રચના કાળ અને આર્ય સંસ્કૃતિથી પૂર્વ ભારતમાં જે દ્રવિડ સંસ્કૃતિ ફેલાયેલી હતી તે વસ્તુતઃ શ્રમણ (જૈન સંસ્કૃતિ) જ હતી.
ઉત્સર્પિણી કાળ
-
૪૦૧