________________
સાથે રૂક્ષનો બંધ નથી હોતો. બે અંશ વધુ વાળા આદિ અવયવોનો બંધ થાય છે. બંધની ગુણાત્મકતા વિશે શ્વેતાબંર અને દિગંબર પરંપરામાં થોડો મતભેદ છે. ‘તત્ત્વાર્થ સૂત્ર’ની વ્યાખ્યામાં આને આ રીતે સ્પષ્ટ કરવામાં આવ્યો છે.
(૧) ભાષ્ય અને વૃત્તિ અનુસાર બંને પરમાણુ જ્યારે જઘન્ય ગુણવાળા હોય, ત્યારે જ એમનો બંધ નિષિદ્ધ છે; અર્થાત્ એક પરમાણુ જઘન્ય ગુણ હોય અને બીજા જઘન્ય ગુણ ન હોય તો ભાષ્ય તથા વૃત્તિ અનુસાર એમનો બંધ થાય છે. પરંતુ સર્વાર્થસિદ્ધ વગેરે બધા દિગંબર વ્યાખ્યાઓ અનુસાર જઘન્ય ગુણયુક્ત બે પરમાણુઓના પારસ્પરિક બંધની જેમ એક જઘન્ય ગુણ પરમાણુના બીજા અજઘન્ય ગુણ પરમાણુના સાથે પણ બંધ નથી હોતો. (થતો.)
(૨) ભાષ્ય અને વૃત્તિ અનુસાર પાંત્રીસમા સૂત્રમાં આદિપદના ત્રણ આદિ સંખ્યા અર્થ લેવામાં આવે છે, તેથી એમાં કોઈ એક અવયવથી બીજા અવયવમાં સ્નિગ્ધત્વ કે રૂક્ષત્વના અંશ, બે, ત્રણ, ચાર યાવત્ સંખ્યાત્, અસંખ્યાત્ અનંત અંશ વધુ હોવા છતાંય બંધ માનવામાં આવે છે, માત્ર એક અંશ વધુ હોવાથી બંધ નથી માનવામાં આવતા. પરંતુ બધી દિગંબર વ્યાખ્યાઓ અનુસાર માત્ર બે અંશ વધુ હોવાથી જ બંધ માનવામાં આવે છે; અર્થાત્ એક અંશની જેમ ત્રણ, ચાર, યાવત્ સંખ્યાત્ અસંખ્યાત્ અનંત અંશ વધુ હોવાથી બંધ નથી માનવામાં આવતા.
(૩) પાંત્રીસમા સૂત્રમાં ભાષ્ય અને વૃત્તિ અનુસાર બે, ત્રણ આદિ અંશો વધુ હોવાથી જે બંધનું વિધાન છે તે સદેશ અવયવોમાં જ લાગુ પડે છે, પરંતુ દિગંબર વ્યાખ્યાતાઓમાં તે વિધાન સદેશની જેમ અસદેશ પરમાણુઓના બંધમાં પણ લાગુ પડે છે.
આ સંદર્ભમાં અર્થ-ભેદના કારણે બંને પરંપરાઓમાં જે બંધ વિષયક વિધિ-નિષેધ ફલિત થાય છે, તે આગળનાં કોષ્ઠકોમાં આપવામાં આવેલ છે.
ભાષ્ય-નૃત્યનુસારી કોષ્ઠક
ક્રમ સં.
૪૩.
૧
૨
૩
૪
૫
૬
૭
८
ગુણ-અંશ
જઘન્ય + જઘન્ય જઘન્ય + એકાધિક
જઘન્ય + હ્રયાધિક
જઘન્ય + ત્ર્યાદિ અધિક
જઘન્યેતર + સમ જઘન્યેતર
જઘન્યેતર + એકાધિક જઘન્યેતર
જઘન્યેતર + દ્વયાધિક જઘન્યેતર
જઘન્યેતર + વ્યાદિ અધિક જઘન્યેતર
સંદેશ
નથી
નથી
છે
છે
નથી
નથી
છે
છે
વિસદેશ
નથી
છે
Ð Ð Ð
જિણધમ્મો