________________
(૩) બંગદેશ : તામ્રલિપ્તા નગરી રાજધાની છે અને અઢાર લાખ ગામ છે. (૪) કલિંગદેશ ઃ આની રાજધાની કંચનપુર નગર છે. આમાં વીસ લાખ ગામ છે. (૫) કાશીદેશ આની રાજધાની વારાણસી નગર છે. એમાં ઓગણીસ હજાર ગામ છે. (૬) કૌશલદેશ આની રાજધાની સાકેત નગર છે તથા તેમાં નવ્વાણું હજાર ગામ છે. (૩) કુરુદેશ ઃ આની રાજધાની ગજપુર નગર છે તથા આમાં નવ્વાણું હજાર ગામ છે. (૮) કુશાવર્કદિશ : આની રાજધાની સૌરીપુર છે. આમાં ૮૨૩૪૨૫ ગામ છે. (૯) પાંચાલદેશ ઃ આની રાજધાની કમ્પિલપુર છે. આમાં ત્રણ લાખ ત્રેસઠ હજાર ગામ છે. (૧૦) જાંગલાદેશઃ આની રાજધાની અહિછત્રા નગરી છે અને આમાં એક લાખ પિસ્તાલીસ
હજાર ગામ છે. (૧૧) વિદેહદેશ : આની રાજધાની મથુરા છે. આમાં ૬૮૦૫૨૬ ગામ છે. (૧૨) સોરઠદેશ ઃ આની રાજધાની દ્વારિકા નગરી છે. તેમાં આઠ હજાર ગામ છે. (૧૩) વસદેશ ઃ આની રાજધાની કૌશામ્બી નગરી છે. આમાં અઠ્ઠાવીસ હજાર ગામ છે. (૧૪) સાંડિલદેશ ઃ આની રાજધાની આનંદપુર છે. આમાં એકવીસ હજાર ગામ છે. (૧૫) મલયદેશ ઃ આની રાજધાની ભદિલપુર નગર છે. આમાં સિત્તેર હજાર ગામ છે. (૧૬) બરાડદેશ : બહલપુર નગર આની રાજધાની છે. આમાં બે લાખ ઈક્યાસી હજાર
બસો ગામ છે. (૧૭) વરણદેશ : અછા નગરી આની રાજધાની છે અને ચોવીસ હજાર ગામ છે. (૧૮) દશાદશ : કૃતિકાવલી નગરી રાજધાની અને અઢાર હજાર ગામ છે. (૧૯) વેદકદેશ ઃ સોક્કિતાવલી નગરી રાજધાની છે અને આમાં બેંતાલીસ હજાર ગામ છે. (૨૦) સિંધુદેશ ઃ વીતમય પટ્ટન રાજધાની છે અને ૬૮૦૫૦૦ ગામ છે. (૨૧) સૂરસેનદેશ મથુરા રાજધાની છે અને આઠ હજાર ગામ છે. (૨૨) ભંગદેશ ઃ પાવાપુર નગર રાજધાની છે અને છત્રીસ હજાર ગામ છે. (૨૩) પૂરિવર્તદેશ માયાનગરી : મિશ્રપુર રાજધાની છે અને પર૪૫૦ ગામ છે. (૨૪) કુણાલદેશ ઃ શ્રાવસ્તી નગરી રાજધાની અને ત્રેસઠ હજાર ગામ છે. (૨૫) લાટદેશ : કોટિ પૂર્વ નગરી રાજધાની છે અને સાત લાખ તેર હજાર ગામ છે.
૫ અર્ધકેકય દેશ શ્વેતામ્બિકા નગરી રાજધાની છે અને એક લાખ ઓગણત્રીસ હજાર ગામ આમાં આવે છે. ઉકત ૨પા દેશ ધર્મ-કર્મવાળા છે, તેથી આર્યદેશ કહેવાય છે.
આર્યજાતિ એ છે, જે ઇશ્વાકુ, હરિ, જ્ઞાતિ, કુરુ, ઉગ્ર આદિ વંશોમાં ઉત્પન્ન થાય છે. કુલઆર્ય એ છે, જે કુલકર, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ વગેરેના રૂપમાં વિશુદ્ધ કુળમાં ઉત્પન્ન ( મનુષ્યના ભેદ છે જે છે તે કે જે છે છે (૩૧)