Book Title: Dashvaikalika Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આદ્ય મુરખ્ખીશ્રી,
३४
ભાણવડ નિવાસી શેઠ હરખચ'દ કાલીદાસ વારીયાનું જીવન ચરિત્ર.
આ સંસ્થાને રૂા. ૬૦૦૦] છ હજાર જેવી રકમનું વાતવાતમાં દાન આપના, સ્વ, શ્રીમાન્ હરખચંદ કાલીદાસ વારીયા ભાણવડ નિવાસીનું ટુંક જીવનચરત્ર આપવા પ્રયાસ કરીએ છીએ. સૂત્રમાં તેઓશ્રીના ફોટા આપવા માટે તેએશ્રી હયાતીમાં વાત થયેલ, પરંતુ તે આ જાતની જાહેરાતથી વિરૂદ્ધ હતા. જે અવસાન બાદ તેમના સુપુત્રે આગળ પણ ફોટાની માગણી કરી પરંતુ તેઓએ તેમના પૂ. પિતાજીના પગલે ચાલી ફોટા આપવામાં નારાજી બતાવી. એટલે એ ટુંકુ જીવન આપીએ છીએ. આશા છે કે આવા ઉદાર અને વિચારશીલ મહ જીવનમાંથી વાચકાને ઘણું મળી રહેશે.
અભ્યાસ :
જન્મ સ્થાન : ઘડેચી (આખા મ’ડળ) તા. ૨૫-૧૧-૧૮૮૫ પિતાનું નામ : વારીયા કાલીદાસ મેઘજીભાઈ.
માતાનું નામ : કૈશભાઇ.
ભાણવડમાં અને પરખંદરમાં રહી ફકત જરૂર પુરતું ભણ્યા.
પરદેશગમનઃ
માત્ર ખારવષઁની વયે તેમના કાકા નથુભાઈ મેઘજીને ત્યાં જેલા ખાતે અનુભવ મેળવવા રહ્યા દરમ્યાન જેલા (શ્રી. સેામાલીલેન્ડ ) જીબુટી (ફ્રેન્ચ લેન્ડ) એડન અને ઈથીએપીઆ તરફ પણુ અનુભવ મેળવ્યે.
સેમાલી
પ્રથમ ભાગીદારી :
ખુલહારમાં શ્રી કાલીદાસ વેલજીના ભાગમાં ભળ્યા પરંતુ સંવત ૧૯૬૭માં તે દુકાન વીટી લીધી અને લગ્ન માટે સ્વદેશ આવ્યા.
}
લગ્ન :
સંવત ૧૯૬૭માં તેમનાં લગ્ન બાજુના ગામ ગુંદા મુકામે ખૂબ જ પ્રતિષ્ઠિત કુટુંબ મહેતા સુંદરજી પ્રેમજીના જ્યેષ્ઠ પુત્ર ભાવાન સુંદરજીનાં સુપુત્રી મણીદેત
સાથે થયાં.