________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુગલે બહાર નીકળેલાં કેટલાંક હોય છે. તે યુગલને સંબંધ પુરૂષના શરીરની સાથે થતાં વિષયનાં પુલેશરીરમાં પ્રવેશી મનમાં ખરાબ અસર કરે છે; બે ઘી પછી વિષયનાં પગેલે સ્ત્રીના ગયા બાદ નષ્ટપ્રાયઃ થઈ જાય છે. માટે અનુભવથી જોતાં યુગલોને વિચિત્ર સ્વભાવ માલુમ પડે છે. જેને જેનેગ્રાફ યંત્ર પ્રત્યક્ષ જોયું હશે તેને માલુમ પડશે કે તેમાં આપણે જેવું બોલીએ છીએ, તેવાજ સ્વરથી ફ્રેનેગ્રાફ યંત્ર સામુ બેલી જવાબ આપે છે. આ મુખમાંથી જે જે શબ્દો નીકળ્યા તે તે શબ્દના પુદ્ગલેને ધારણ કરવાની તે યંત્રમાં શક્તિ હોય છે. આરીસામાં મુખ જતાં, સામુ દેખાય છે. તે મુખનું પ્રતિબિંબ છે, અને તે પુદ્ગલ સ્કબેથી તેવાજ પ્રકારનું બની જાય છે. જે મનુષ્ય છબીઓ પાડે છે, તેમાં પણ અસલ વસ્તુ સદશ અન્ય પુગલે જ ગોઠવાય છે; તેમજ આત્મા જે જે રાગ અને શ્રેષના વિચાર કરે છે, તેથી કર્મરૂપ પુદ્ગલ સ્કંધોને પિપિતાના પ્રદેશોની સાથે ગ્રહણ કરે છે. જેવા વિચાર તેવાજ કર્મનું ગ્રહણ જેમ જે મનુષ્ય તેવાજ આકારની છબી પડે છે, તે પ્રમાણે આત્મા જેવા શુભ વા અશુભ વિચાર કરે છે, તેવાં જ કર્મ ગ્રહણ થયા કરે છે; અનાદિકાળથી કર્મ આત્માની સાથે વર્તે છે. દરેક ગતિમાં આમ આઠ કર્મનાં કેટલાંક પગલે ગ્રહણ કરે છે, અને છેડે છે. શુભ અને
For Private And Personal Use Only